________________ केवलिनः हिंसोपगमे मोहोदयप्रसङ्गः व्याख्या-'परिशेषात' सत्यपि ज्ञानावरणीयादौ मोहनीयोदये सत्त्येव ज्ञात्वा जीवघातो भवति, तदभावे च न भवतीत्यन्वयव्यतिरेकाभ्यां परिशेषात् विचित्रप्रकारासंयमहेतुः केवलिनोऽपि चारित्रमोहनीयोदयोऽभ्युपगन्तव्यः , चारित्रमोहनीयोदयमन्तरेण ज्ञात्वा नानाप्रकारजीवघातलक्षणासंयमासम्भवात् / अत एव मोहनीयसत्ताकस्याऽप्युपशान्तवीतरागस्य ज्ञात्वा जीवघातो न भवति, तत्कारणमोहनीयोदयाभावात् / अपिरध्याहार्यः / सोऽपि ज्ञानपूर्वकजीवघातहेतुरपि केवलिनो विकल्प्यमानस्तीत्रःशेषलोकानां मोहनीयोदयापेक्षया उत्कटः / तत्र हेतुमाह-'जमणुवरये यादि, यद्-यस्मात् केवलज्ञानोपलम्भात्-केवलज्ञानोत्पत्तिसमयादारभ्य यावद्योगवान्-सयोगी तावज्जीवघातादनुपरतपरिणामः-अनुपरतः-अनवरतमेकस्वभावमापन्न एव परिणामोऽध्यवसायो यस्य सोऽनुपरतपरिणामः केवली भवेत् / अन्ये तु सर्वेऽपि निद्राविकथाकार्यान्तरव्यासक्त्यादिना उपरतपरिणामा एव भवन्ति / एतच्च 'जं तं सेवंतस्स 3' ફાતિમાથાચાં વિશ્ચિત્ રિમિતિ થાય છે કo || अथ केवलिनोऽपि जीवघातो भवतीति वादिनी मते केवलज्ञानस्य फलमधिकृत्यातिप्रसङ्गमाह॥वलिगो जीववहे अणुकंपा लेसओवि णो होइ / कारण 1 सरूव 2 कज्जाइ 3 जाणमाणो वि पडिसेवी।। અર્થ:-જ્ઞાનાવરણીયાદિ છતે પણિ મોહનીયને ઉદયે જ જાણીને જવઘાત હું, અને તેને અભાવે તે ન હોઈ, એ અય અને વ્યતિરેકે પરિશેષથી વિચિત્ર અસંયમનો હેતું કેવલી પણિ ચારિત્રમોહનીયન ઉદય તે માન. ચારિત્રમોહનીયના ઉદય વિના જાણીને નાના પ્રકારે છવઘાતરૂપ અસંયમના અસંભવથી. એતલાજ વતી મોહનીયની સત્તાવંત ઉપશાંતવીતરાગને પણે જાણીને જીવઘાત ન હુઈ. તેના કારણે મોહનીયના ઉદયના અભાવથી. અપિ બાહિરથી લેવો. તે પણિ જ્ઞાનપૂર્વક જીવઘાતનો હેતપણિ કેવલી વિક૫તે અપરલોકની મોહનીયના ઉદયની અપેક્ષાઈ આકરો. તિહાં હેતું કહઈ છઈ. જે કારણુવતી કેવલજ્ઞાનની પ્રાપ્તિથી-કેવલજ્ઞાનના ઉત્પત્તિ સમયને આરંભીને જિહાં , તાંઈ સયોગી, તિહાં તાંઈ જીવઘાતથી અણુનિવર્યો એકરૂપ પરિણામ હુઈ એ તે “તે સેવંતલ્સ' " એ ગાથાને વિષે વ્યાખ્યાન મળે કાંઈક દેખાડયું છે. એ ગાથાર્થ છે 40 | - હિવે કેવલીને પર્ણિ જીવઘાત હુઈ એ વાદીને મતે કેવલજ્ઞાનના ફલ આસિરી અતિપ્રસંગ દૂષણ કહે છે– - જીવવધ કેવલીને છતે અનુકંપા લેશપણિ ન હુઇ. કારણ સ્વરૂપ અને કાર્યાદિક જાણુતો એ સેવનાર. અર્થ-કેવલીને જીવવધ છ અનુકંપા લેશથી પણિ ન હુઈ. આગલે અહે” વિશેષણ કહે તે હેતું કહે છે-જે કારણથી તે કેવલી. કેહવો છે? કારણ સ્વરૂપ અને કાર્ય જાણતા પણે જીવઘાતકર્તા. ઈહાં ઠક્કસમાસ. તિહાં કારણે તે ઇચ્છું છ પૂર્વજન્મને વિષે અમુક જીવઘાતાદિક આચર્યું છે, તેણે કરી તેહવું કર્મ ઉપામ્યું. જિમ માહરી હસ્તાદિકની ક્રિયાઈ અમુક દેશકાળાદિ સામગ્રીને વેગે વ્યાપત્તિને પામશે, મઈ પણિ પૂર્વજન્મને વિષે તેહવું કર્મ સમાચર્યું, જિમ આ દુઃખને દેવે હું વ્યાપાદન કરીસ્ય પિતે અથવા પરે કરી. સ્વરૂપ તે આણે પ્રકારે હણીતો આ દુઃખનો ભજનાર હુઈ. કાર્ય તે ઈમ હયે હુંતો તેહવા અષ્યવસાયને વિશેષે નરકાદિ ગતિને વિષે જા. મુઝને પણિ રાગદ્વેષને અભાવે