________________ છે. વર્ષ-રંgf अथ पराभिप्रायमङ्गीकृत्याप्यतिप्रसङ्गेन दूषयितुमाह॥जइ सक्खं जीववहो किरिआमित्तेण इटु आरंभो / ता पन्नत्तीसुत्तं णिबिसय होइ अपमाणं // 30 // व्याख्या-परामिप्रायेण यदि क्रियामात्रजन्यः साक्षाज्जीवघातलक्षण आरम्भ इष्टोऽभिमतः , 'ता' तर्हि प्रज्ञप्तिसूत्रं-पदेकदेशे पदसमुदायोपचारात् विवाहप्रज्ञप्तिसूत्र, दीर्घता च प्राकृतत्वोत् , अप्रमाणं-विदुषामनुपादेयं स्यात् , तत्कुतः ? इति विशेषणद्वारा हेतुमाह-यतः सूत्रं, किंलक्षणं ? निर्विषयंअभिधेयशून्यम् / यत आस्तां जीवघातादिसङ्कल्पादिरहितः संयतलोको दूरे, प्रतिसमयं युगपत् निजमतिकल्पनया यथाकथश्चिद्वा बहुप्राणभूतजीवसत्त्वानां घातकः कोऽप्यनार्यजनोऽपि केनाऽपि दृष्टः श्रुतो वा ?, तथाविधपुरुषस्य खकुसुमवदत्यन्तोसत्त्वात् , स्वात्मानमधिकृत्यानुभवसिद्धत्वेनाध्यक्षवाधाच्च / तथाभूतक्रियावतामपि सूक्ष्मैकेन्द्रियादीनां साक्षाज्जीवघातस्य निषिद्वत्वात , तथा देवलोकेपु द्वीन्द्रियादीनामभावात् देवलोकानां परस्परमवकाशान्तरेषु वायुकायवर्जबादरस्थावराणामध्यभावात् , गमनागमनादिक्रियापरिणतानामपि देवादीनामुक्तप्रकारेण जीवघातासम्भवाच्चेति भगवतीसूत्रस्याप्रामाण्यापत्तिलक्षणोऽतिप्रसङ्गो રિંત ત થાર્થ / રૂ૦ || अथ पुनरप्यतिप्रसङ्गमाह॥ जइ किरिआमित्तणं जीववहो अंतकिरिअविग्धकरो। ता कह केवलणाणप्पमुहं संतमि तंमि भवे॥ ઘણા પ્રાણ ભૂત છવ અને સત્વ તેહને હણનાર અનાર્યજનપણિ કેઈ કણિ દીઠ અથવા સાંભળ્યો ? તેહવા પુરુષને પણિ ગગનકસુમની પરે અત્યંત અસતપણાથી. પિતાને આત્મા આસિરીને અનુભવસિદ્ધપર્ણિ કરી પ્રકટબાધથી. તેહવી યિાવંત જે સૂફ એકંદ્રિયાદિકને સદભૂત છવધાત તે નિષિદ્ધ પણાથી. તિમ દેવકને વિષે વલી દ્વીંઢિયાદિકના અભાવથી. દેવકને પરસ્પરે અવકાશાંતરને વિષે વાયુકાય વર્ષ બાદરસ્થાવરના પણિ અભાવથી. ગમનાગમનાદિકક્રિયાનઈ વિષે પરિણમ્યા છે દેવાદિક તેને કહે પ્રકારે છવઘાતને અસંભવથી. એ રીતે ભગવતીસૂત્રને અપ્રમાણપણુની પ્રાપ્તિરૂપ અતિપ્રસંગ દેખાડયો. એ અર્થ : 30 છે હિવે વલી અતિપ્રસંગ કહે છે - જઉ ક્રિયામાનેં જીવવધ તે અંતક્રિયાને વિન કરનાર ઈ. તે કિમ કેવલજ્ઞાન પ્રમુખ તે છ ઈ. અર્થ :-જઉ ક્રિયામાત્ર-સૂક્ષ્મક્રિયાઈ હેતુરૂપે જીવઘાત તે અંતક્રિયાને પ્રતિબંધક, ત૬ કેવલજ્ઞાનપ્રમખ તે છતે કિમ હુઈ? પરને અભિપ્રાયે કિમેં ન હઈ. એ અર્થ. વેદનીય આયુર્નામ અને ગોત્ર, જે અધાતિઆ કર્મ તેહને ક્ષયે જન્ય જે અંતક્રિયા. તે 35 જે કાર્ય તેહનું પ્રતિબંધક જે ક્રિયામા જન્ય જીવઘાતાદિકને, ધાંતિકર્મને ક્ષયે જન્ય જે કેવલજ્ઞાનાદિપકાય તેહને અતિહિં પ્રતિબંધકપણાથી. જિમ જે મતિજ્ઞાનનું પ્રતિબંધક તે કેવલજ્ઞાનનું પ્રતિબંધક હુઈજ. અધાતિકર્મક્ષયની અપેક્ષાઈ ઘાતિકર્મક્ષયના દુઃસાધુપણુથી. પ્રમુખશબદથી સમ્યફત્યાદિને સંગ્રહ જાણિ. તે વતી અંતક્રિયાને પ્રતિબંધક સાક્ષાત છવઘાતરૂ૫ આરંભ ન હઈ નિરંતર આભગવંત કેવલીને અસંભવથી. જે સંભ તે અંતક્રિયાને ઉચ્છેદ સંપજે, અને પર અભિપ્રાયે નિરંતર છવઘાત સંભવતે અંતકિયાના અવકાશના અસંભવથી.