SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ सर्व-शतकवृत्ती - एवं मृषावादादिष्वपि सर्वोत्कृष्टत्वं यथा-'केवली नो मुसं वइत्ता भवती'त्यांदि यावत् जहावाई तहाकारी आवि भवती 'ति सर्वजनसमक्षं प्रज्ञाप्य स एवात्मानं केवलित्वेनोद्घोषयन् सावद्यत्वेन प्रत्याख्यातमपि जोवघातं कुर्वन् कृतप्रतिज्ञाप्रभ्रष्टः स्फुटमेव मृषाभाषी / यदागमः-न करेमि त्ति भणित्ता, तं चेव निसेवए पुणो पावं / पच्चक्खमुसावाई, मायानिअडीपसंगो अ'॥ 1 // त्ति / उप० (गा० 507) एवं मृषाभाषणं केवलिन एव, न पुनः छद्मस्थस्यापि / अहं छद्मस्थ इति भणित्वा छद्मस्थो यथावादी तथाकारी न भवतीति सम्यग् वक्तृत्वात् / तेन केवलिन एव सर्वोत्कृष्टमृषाभाषित्वं दर्शितम् 2 / ___ एवं सर्वोत्कृष्टविश्वासघातकत्वं यथा-केवलो तावत् सर्वानपि जोवान् प्रति भणति-मा अस्माद् बिभ्यतु, मया जीवघातत्रिविधं त्रिविधेन प्रत्याख्यातः। न च एतद् वचोमात्रं, किन्तु सर्वज्ञत्वेनानागतकालस्य मम प्रत्यक्षत्वात् , अहं यथावादी तथाकर्त्तत्यादिरूपेण सुरासुरनरेश्वरादिपर्षदि सर्वसमक्षं सर्वानपि जीवान् विश्वास्य निश्चिन्तीभूतान् तान् एव जीवान् अपश्यभावित्वाशक्यपरिहारादिमिषेण निश्शवं व्यापादयन् स्फुटमेव सवोत्कृष्टविश्वासघातकः परमते केवल्येव भवेत् / न चैवं छद्मस्थोऽपि, तस्य यथावादी तथाकर्ताऽहमित्येवंरूपेण विश्वासहेतुवचनवक्तृत्वाभावादिति, सर्वोत्कृष्ट विश्वासघातकत्वं केवलिन एवेति दर्शितम् 3 / एतानि त्रीण्यपि प्राणातिपातादीनि केवलिनो लेशतोऽपि प्राणातिपाताभ्युपगमे तथापकभूतानि भवन्त्येव / एवं भगतः परावर्गः केलिनो भवति, केबलिवहानिहेतुदोषोद्भावनेनोत्कृष्टकलकानोत् / तथाभूतदोषत्वं च तेषां त्रयाणामध्यष्टादशदोषमध्यपतितत्वेन स्फुटमेव / एतेन ઈમ મૃષાવાદાદિકને વિષે પ િસર્વોત્કૃષ્ણપણું, જિમ-કેવલી તે મૃષાવાદી ન હુઈ યાવત “જેહવું બેલેં તેહવું કરનાર હુઈ” એહવું સર્વ સમક્ષ પ્રરૂ પીને તેડજ પિતાના કેવલી પણિ કહે સાવદ્યપણિ પચફો પણ જીવઘાત તે પ્રતે પ્રતિ કરિત કીધી પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ હું તે પ્રકટેજ મૂષાભાષી. “ન કરે એવું કહીને તે પાપકતે પ્રત્યક્ષ સે તે પ્રત્યક્ષ જ જુઠાબોલે માયાનિકૃતિને પ્રસંગ વલી” એ ઉ૫૦. એહવું મૃષાભાષણ કેવલીનંજ હુઈ પણિ છદ્મસ્થને નહીં. હું છદ્મસ્થ એહવું કહીને “છદ્મસ્થ જેહવું બોલે તેહવું ન કરઈ'ઈમ સમ્યફ કહેવાપણાથી. તે વતી કેવલીનેજ સર્વોત્કૃષ્ટ એષાભાષીપણું દેખાયું. ઈમ સકષ્ટ વિશ્વાસઘાતપણુ-જિમ કેવલી પ્રથમ સર્વ જીવપ્રર્તિ ઈમ કહે જે અ૩થી મ ભય પામો. તો મિ જીવ ત તે ત્રિવિધ ત્રિવિધે પચ્ચખે છે. એ વચન માત્ર, ઈમ નહીં. તે યું ? સર્વપર્ણિ કરી આવતી કાલને મુઝને પ્રત્યક્ષપણાથી, હું જેહવું બોલું તેવું કરનાર ઇયાદિરૂપે સુર અસુર નરેશ્વરાદિકની પર્ષદાને વિષે સર્વ દેખતાં સર્વ જીવનઈ વિશ્વાસીનઈ નિશ્ચિત થયાં હજ જીવપ્રતે અવભાવિપણિ અથવા અશકય પરિહારઈ ઈત્યાદિ મિસે નિઃશંક હણત પ્રગટજ સર્વોત્કૃષ્ટ વિશ્વાસઘાતી પરમતઈ કેવલીજ હુઈ. ઈમ છદ્મસ્થ ન હુઈ. તેહને યથાવાદી તિમ કરૂં હું ઇણી રીતિ કરી વિશ્વાસનું હેતુ જે વચન તેહના બોલવા પણાના અભાવથી. એ વતી સર્વોત્કૃષ્ટ વિશ્વાસઘાતીપણું કેવલીનેજ દેખાડયું કે એ તીને પ્રાણાતિપાતાદિક કેવલીને લેશથીએ પ્રાણાતિપાત માનતે પ્રાણાતિપાતનાં જે વસ્તુ છતે જે વસ્તુ હુઈ જ તે વ્યાપક, તેહવાં તે હુઇજ, ઈમ કહેતાં કેવલીને પરમ અવર્ણવાદ હઈ. કેવલી પાની હાનિને હેતુ જે દોષ તેહને પ્રગટ કરવે ઉત્કૃષ્ટ કલંકદાનથી. તેહવું દોષપણું" તવ તે ત્રિણિ અઢાર દેવ મણે પતિત પર્ણિ કરી પ્રગટજએટલે કેવલીને છતા પ્રાણાતિપાતાદિકને કહે છે એ અવર્ણવાદને એક શંકા પણિ ટાલી. એ વચનને જ અવર્ણવાદરૂ૫૫ણાથી. અઢાર દોષ
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy