________________ सह-शतकवृत्ती स्मरणेन खात्मना स्वात्मनोऽवश्यभावित्वेनैव दृष्टत्वात् / परं ब्रह्मदत्तचक्रवर्ती तथाभूतान् कामभोगान् भुब्जानः पश्चात्तापवान् , केवली तु भवदमिप्राये तद्रहित इति विशेषो मन्तव्य इतिगाथार्थः / / 16 // अथ प्रतिबन्धोप्युपदेशोल्लेखमाह॥ उवएसो पुण एवं असंजओ संजओ वि तह भणिओ / जाणं तु जीववहगो ता कहमेअं तुहं जुत्तं 1 // व्याख्या-उपदेशः पुनरेवं-जानन्-जीवोऽयमिति साक्षादवगच्छन् जीवघातकः संयतोऽप्यसंयतः त्वद्भणितः-त्वयैवोक्तः / 'यो हि साश्रवः कर्म बध्नाति, स च सुतरां संयतोऽप्यसंयत' इतिभगवतीवृत्तिवचनात् / कथं तर्हि तव युक्तमित्यादिवचोभिरन्तर्गतप्रतिबन्दीदूषणदानेन परमसंयमवतोऽसंयमोद्भावनेन केवलिनः स्तुतिः, उत गालिरिति सम्यग् पर्यालोच्यमितिगाथार्थः // 17 // अथ केवली जीवघातादिकं साक्यं समाचरन् निजभक्तस्याप्याक्रोशनीयो भवतीति दर्शयति-.. // सव्यसमक्खं सवं सावज जोगमेव परिचाउ / तं चित्र संकारहिओ सेवतो किं न लज्जेसि ? // 18 // व्याख्या-सर्वसमक्षं-मनुष्यदेवादिपर्षन्मध्यगत एव सर्वम्-अखिलं सावद्ययोग-सपापकायादिव्यापार परियन्यैव-सव्यं सावज्जं जागं पच्चक्खामि'इत्यादिप्रतिज्ञाकरणेन परिहत्येव 'तं चिअ'त्ति / કેવલીને જઉ દેષ ન હુઈ, તક જગતઈ વિષે કોઈને પણિ અતિહિજ દેષ ન હુઈ, સર્વ જીવનઈ પ્રાણાતિપાતાદિક જે અથવસમૂહ તેહને કેવલોઈ અવર્ષાભાવિપર્ણિ કરી દીઠાથી. ઇમ નહીં તે સર્વત્તપણાની હાનિ પ્રસિદ્ધ પણિ આગસિં પ્રગટ કરીયે. જે પોતે પોતાને અવશ્યભાવિપણે કરી દી કરતું દેષનું ભ જનાર ન હુઈ, તકે બ્રહ્મદત્ત ચક્રવર્તિને કામગ તે નરકના હેતુ ન હઈ. તેડવા કામભોગનઈ' જાતિસ્મરણુઈ" પિતિ પિતાને અવશ્ય ભાવિ પણિ જ કરી દીઠા પણથો. પણિ બ્રહ્મદત્ત ચક્રવતિ તેહવા કામભોગને ભગવતઉ પશ્ચાતાપવંત હુઓ. કેલી તે તારિ અભિપ્રથઈ તેણું રહિત. એટલે વિશેષ માનવો. એ ગાથાર્થ: 16ll હિં પ્રતિબંદી પણિ ઉપદેશ ઉલ્લેખ કહે છે– ઉપદેશ તે ઇમ-અસંયતી સંયતીપણિ તે કહ્યો, જાણ જીવવધકને. તે કિમ તુઝને એ યુક્ત ? અર્થ:-ઉપદેશ ઇમ-જીવ એવું સાક્ષાત જાણતો હણનાર તે સંયતી, અસંયતી તઈ કહ્યો. “જે આશ્રયસહિત કર્મ બાંધઈ તે સંયમી એ અસંયમી” એવા ભગવતી વૃત્તિને વચનથી. તઉ કિમ તુઝને યુક્ત? ઈત્યાદિક વચને મળે પહુતીઆ માની તે આપણિ માનવું થાઈ એહવું જે પ્રતિબંદી દૂષણ તેહને દેવું કરી પરમસંયમવંત જે કેવલી તેહને અસંયમને કહે સ્તુતિ અથવા ગાલિ એ સમ્યગ વિચારવું. એ ગાથાર્થ ૧ળા હિવઈ કેવલી છવઘાતાદિક સપાપ આચરતઓ પિતાના ભક્તને પણિ રીસ કરિવાગ્ય થાઈ. એહવું દેખાડે છે– સર્વ સમક્ષ સર્વપાપગને છાંડીને તેજ સાવદ્યોગ શંકારહિત સેવતાં મ્યું નથી લાજતે ? વૃત્તિને અર્થ-મનુષ્ય-દેવાદિકની પર્ષદામળેજ સર્વ સપાપગ-સપાપ જે કાયાદિ વ્યાપાર તે પ્રતિ “સવ સપાપ યોગ પયફખુ છું' ઇત્યાદિ પ્રતિજ્ઞાને કરવે કરી પરીહરીને તેહજ સાવોગ પ્રતિ