________________ सह-शतकवृत्ती निश्चयतः सर्वकालीनत्वेऽपि फलोपहितयोग्यतया तु व्यवहारेणानवरतं नियमाभावोऽप्यायेषु पञ्चस्वेव / तत्रापि तारतम्यमाहात्म्यात् पुरःस्फूर्तिकत्वेनाऽपि नियमाभावोऽवगन्तव्यः, न पुनः सर्वत्रापि / तेन चरमयोस्तु द्वयोलिङ्गयोः व्यक्त्यपेक्षया पुरःस्फूर्तिकत्वेन कादाचित्कत्वेऽपि सूक्ष्मदृशां परीक्षकाणां सामान्यतः सर्वकालीनमेव पुरःस्फूतिकत्वम् / तेन ताभ्यां लिङ्गाभ्यां छद्मस्थत्वनिर्णयो विवक्षितपरीक्षाकाले सुलभ एव, तथाहि-इच्छाकारादिसाधुसामाचारीपरायणस्य छद्मस्थसंयतस्य गमनागमनस्थितिशयनासनसदोप्रत्युपेक्षणादि क्रियासु चक्षुषा पुनः पुनर्निरीक्षणं, निरीक्ष्य च यथासम्भवं रजोहरणादिना प्रमार्जनं, प्रमृज्य च हस्तपादाद्यवयवानां यथास्थानेषु न्यसनं त्वक्परावर्तनं च, तथैव वस्त्रपात्राधपकरणानामादाय निक्षेपणं, प्रमृजंश्च रजोहरणादिक्रियया मक्षिकापिपीलिकादीनां भयत्रासोत्पादनेनेतस्ततो नयनं चेत्याद्यनेकप्रकारमनुष्ठानं सम्भावितभाविजीवघातादिदोषभयजन्यं, कालमधिकृत्यानियतमप्यन्यतरत्किञ्चिदनवरतं भवत्येव / तच्च पिपीलिकादिजन्तूनां भयत्रासोत्पादनं सावधमिति प्रज्ञाप्य जीवघातवर्जनाभिप्रायवतोऽप्यशक्यपरिहारेण तत्प्रतिषेवणं षष्ठलिङ्गात्मकं छद्मस्थत्वाभिव्यञ्जकं सामान्यतः सर्वकालीनं सुलभमेव / तत्प्रतिषेवणे च संयतो न यथावादी तथाकर्त्तत्यपि मन्तव्यम् / अशक्यपरिहारेणापि प्रत्याख्यातस्य सावद्यस्य प्रतिषेवणात् / न चैवं प्रमार्जनादेरकर्त्तव्यता सम्पद्येत, जीवघातादिवर्जनाभिप्रायेण साधार्महानिर्जराहेतु ઇમં ન માની તઉ સર્વવિરતિના પરિણામની અયુક્તતાથી. સમયઈ 2 નિરંતર છવઘાત હુઈજ એ અભિપ્રાયને તેના પ્રતિબંધકપણુથી. સવદા થા જીવઘાતઈ પચ્ચક્ખાણના અભાવનઈ તુઝને પર્ણિ સંમતપણાથી. પફ ખાણ તઉ “સર્વ પ્રાણાતિપાત પ્રતિ ભગવાન ! પચ્ચકખું છું' ઇત્યાદિરૂપે કહિઉં છે. એ વિચારવું. ઈમ પ્રસંગે આવ્યું તે કહિઈ મૂલગું કહીંઇ –મ અવંચક પુરુષના ઉપદેશથી પણિ છવધાતાદિક ચિહ્ન જાણીઈ છદ્મસ્થપણાનો નિર્ણય હુઈ. હિ તે આપ્ત તે અન્યની પરિજેહનઈ વિષે છદ્મસ્થપણું સાધી તે પણિ હુઈ. જિમ કુણેક સાધુ કહિં–અમુકે સ્થાને માહરે પગ હેઠિ સહસાકારિ અમુક જીવ તે મૃત્યુ પામ્યો” ઈત્યાદિવચને કહેનારને વિષે છદ્મસ્થપણું શ્રોતા નિશ્ચય કરે. છદ્મસ્થપણનાં જ્ઞાપક જે પ્રાણાતિપાતાદિ લિંગ તેણેિ કલિત પણિ જાણવાથી. ઈમ મૃષાવાદાદિક તે પણિ જાણવું. પૂછે છે-મિત્રભાવેં પૂછીઈ છે. પ્રાણાતિપાતાદિક સાતે લિંગને અનુક્રમે અથવા સમકાલિંપણિ કરી નિરંતર-સર્વદા થાવાને અસંભ વિખ્યો છે જે પરીક્ષાનો કાલ તેહને વિષિ કિમ બિહુને સન્ નિશ્ચય ? એહવું જે કહે તે સાચું, તિહાં છદ્મસ્થપણાનાં જ્ઞાપક સાતે લિંગને પણુિં મોહનીય કર્મ જન્યર્ણિ કરી માહોમાહિં સંકલિત એહવાને, સ્વરૂપગ્યતા નિશ્ચયથી સર્વદા થાતાપણુિં પરિણું ફળયુકતયોગ્નાઈ વ્યવહારિં નિરંતર નિશ્ચયને અભાવ. તે પહિં પ્રથમ પાંચ ચિહ્ન વિષે જ. તિહાંપણું તરતમપણાના મહિમાથી જાગરૂકપર્ણિ નિયમને અભાવ જાણવો. પણિ સર્વત્ર નહિં, તેણેિ ચરમ છેહલાં જે બિં લિંગ તેહને વ્યકિતની અપેક્ષાઈ આગલિં પ્રગટપણાને કાદાચિપણિ પણિ સૂક્ષ્મદ્રષ્ટિપરીક્ષકને સામાન્યથી સર્વદાજ પ્રગટ જાગરૂકપણું છે. તે વતી તે બિહું લિંગે છદ્મસ્થપણાને નિર્ણય વિવેખે જે પરીક્ષાકાલ તેને વિષે સુલભજ. કિમ-ઈચ્છાકારાદિ જે સાધુની સામાચારી તિહાં તત્પર એહવા છઘસ્થસાધુને જાવું આવવું હિવું સૂવું બસિવું સદઈ પડિલેહવું ઈત્યાદિ ક્રિયાને વિષે ચક્ષુ વારંવાર જેવું, જેને યથાસંભ રજોહરણાદિકે પીંજવું, પીંજીને હસ્તપાદાદિકઅવયવનું યથાસ્થાનકે થાપવું, પાસું પાલટવું, તેમજ વસ્ત્રપાત્રાદિકનું લેઈનઈ થાપવું, પઉંજતો રજોહરણાદિ ક્રિયાઈ માખી કીડી