________________
(११) श्रुतपञ्चमीस्तवनम्
લા.દ. ૪૭૯૭૭-૧, પત્ર-૧, પ્રતલેખન ૧૮માં શતકનું જણાય છે. (१२) ज्ञानपञ्चमीस्तवनयुक्तं नेमिनाथस्तवनम्
આ.કે.કો.-૨૯૩૧૮, પત્ર-૩, ૩ મા પર પ્રસ્તુત સ્તવન છે. ૧૯મી સદિમાં લિખિત આ પ્રત સંશોધિત છે. જેમાં કુલ-૪ સ્તવન છે. (१३) ज्ञानपञ्चमीस्तोत्रम् (१४) ज्ञानपञ्चमीस्तवः (१५) ज्ञानपञ्चमीस्तोत्रम् (१६) ज्ञानपञ्चमीस्तोत्रम् (१८) उज्जयन्तशैलमण्डनश्रीनेमिनाथस्तोत्रम् (३२) नेमिजिनकल्याणकतिथिस्तोत्रम्
હે.પા.-૧૦૨૩, ૧૪૪ પત્રની આ પ્રતિમાં ૮૭ સ્તોત્રો છે. જેના ક્રમાંક ૭૧ પર નેમિનાથસ્તોત્ર, અને ક્રમાંક-૭૨ થી ૭૬ સુધી કુલ ૫ જ્ઞાનપશ્ચમીસ્તોત્ર છે. ક્રમાંક-૩૩માં પંચનિસ્તોત્ર છે. તેમાં ઉપર્યુક્ત ૩રમી કૃતિ છે. (१९) नेमिनाथजन्माभिषेक:- જે.ડી.-પાટણ-ખેતરવસહી સ્થિત જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ૬, આ કૃતિમાં કુલ-૫૪ કૃતિઓ છે. (૨૦) નાથસ્તવનમ્
જે.ડી.-પાટણ-સંઘવીપાડા સ્થિત જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ૧૭૨-૩ કુલ પત્ર-૨૦), પ્રત અસ્તવ્યસ્ત અને તૂટક છે. ' (૨૨) નેમિનાથવિંશિl
હે.પા.-૩૯૭૧, પત્ર-૩, મોટા અને તાડપત્રીય અક્ષરોને મળતા અક્ષરોમાં આલેખાયેલ આ પ્રતમાં માત્ર આ દ્વાત્રિશિકા જ છે. (२२) उज्जयन्ताचलमण्डननेमिजिनद्वात्रिंशिका
આ.કે.કો.–૪૩૨૩૫, પત્ર-૧, અક્ષરો ઝીણા હોવા છતાં સુવાચ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org