SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ વાચકોએ લખેલા પત્રમાં કેવા કેવા ભાવો, પ્રતિભાવો, અભિનંદનો, આશાઓ, અરમાનો અને ઇચ્છા વ્યકત કરી છે તેની ટૂંકી ટંકી નોંધો એ હવે ક છ મા નો મો. નોંધ:- બીજા જે અનેક અંગત પત્રો આવ્યાં છે જેમાં છૂટક છૂટક રીતે કંઈ ને કંઈ લખ્યું કેટલાંકે તો પાનાં ભરીને ગુણગાન ગાયા છે. એ બધું આપવાની કોઈ અગત્ય નથી છતાં પત્રના કેટલાક જરૂરી ઉલ્લેખો સમુચિત સમજી અહીં આવ્યા છે. * અહિંસાના મહાઅવતાર ભગવાન મહાવીરના જીવનને સમગ્ર વિશ્વના ફલક ઉપર પરિચય કરાવવા માટે કોઈ પાત્ર સ્ટેજ ઉપર આવે એની રાહ જોવાઇ રહી હતી અને ત્યાં જ આપનું અવતરણ થયું એવું અમો સહુ માનીએ છીએ, ૨૫૦ વર્ષની અખિલ ભારતીય રાષ્ટ્રીય સમિતિમાં આપની સક્રિય સભ્ય તરીકે નિયુકિત થઇ તેથી ભગવાન મહાવીરની ઉજવણીના કાર્યને કેટકેટલો વેગ મુલ્યો એ પત્રો દ્વારા ખાસ જાણીને આપને હજારો ધન્યવાદ આપવા રહા ! • ચિત્રસંપુટની એક જ રચનાએ ખરેખર ! આપને અજર અમર બનાવી દીધા. આપની કીર્તિ દિગંતમાં ફેલાઇ ગઈ. આપના જીવનનું આ એક જ પ્રકાશન આપના મહાન આત્માને અને આપની વિદ્વત્તા તેમજ આપની અથાગ વિવિધ શક્તિઓને ઓળખવા માટે કાફી છે. આજે પત્ર તત્ર સર્વત્ર દેશના અનેક રાજયોમાં અનેક સ્થળોએ ચિત્રસંપુટની ચર્ચા જ વ્યાપક બની ગઇ છે. અનેક લોકોના મનમાં એમ છે કે ઉપાશ્રયમાં રહેતા એક મુનિવર આટલું બધું ઉમદા કોટિનું સર્જન કેમ કરી શક્યા ? છે ગયા ભવમાંથી જ એમણે કલા વરેલી હશે. કેરાલા કમીટીના સેક્રેટરીએ લખ્યું છે કે અનેક ઠેકાણે કેરાલા વિભાગના લોકો એમ બોલે છે કે ૧ મુનિજીએ આ ચિત્રસંપુટનું પ્રકાશન ન કર્યું હોત તો ઉજવણી લુખીસુકી થાત. આપે ભારે ઉપકાર કર્યો છે. આ પ્રકાશનથી આપે દેશમાં ખરેખર! ઠડી કાંતિ જ કરી. અમોને જોયું કે અનેક કલાકારો, આચાર્યો, વિદ્વાનો આદિ એકીઅવાજે ચિત્રસંપુટને આવકારી રજા છે. સંપુટને યથાર્થ રીતે બિરદાવવા શબ્દો જડતા નથી. - અમરકૃતિ તૈયાર કરીને આપ અમર થઇ ગયા છો. આ કાર્ય આપે જૈનશાસન માટે ક્યું છે. જગતના લોકોને પ્રેરક્ષા મળે માટે કર્યું છે ત્યારે જો કે માપને કશી અપેક્ષા ન જ હોય પણ એમ કહેવાનું મન તો થઈ જાય કે ચારેય ફિરકાઓએ ભેગા મળીને આપનું બહુમાન કરી અભિનંદન આપવા જોઈએ, એવું અમને લાગે ખરૂં ! આપ દેશના હજારો લાપ્રેમી અને મહાવીરભકતોના હૃદય ઉપર છવાઈ ગયા છો. મારા મિત્રોનું મંડળ ભેગું થયું, તે બધા એવા મુગ્ધ બની ગયા છે કે પ્રતીકો - બોરિોના પરિચયમાં જ્ઞાન-વિજ્ઞાનની વાતો, આપનું વ્યાપક ઊંડું ચિંતન, આપનો લીધેલો પરિશ્રમ જોઇને બધા ભાવવિભોર બની ગયા છે. આ કાર્ય પાછળ કોઈ દિવ્ય શકિતના જરૂર આશીર્વાદ છે, વિશ્વ ભગવાનને કંઈક ઓળખે તો સારૂ એટલે મારે ત્રણ ભાષામાં પરિચય છાપી એક નવો માર્ગ ચીંધ્યો. હવે આનું બીજે પણ અનુકરણ થશે. આપના ચિત્રસંપુટના પ્રકાશન બાદ દેશ - પરદેશમાં પ્રકાશનને આવકાર આપતું પ્રચંડ મોજું ફરી વળ્યું સર્વત્ર આ રથનો જયજયકાર થઈ રહ્યો છે. એક કથાની સાહિત્યસામગ્રી જોયા જ કરીએ તેવી બેનમૂન ચિત્રો તથા અન્ય ક્લાસમૃદ્ધિ જોતાં મારા વિદ્વાન મિત્રે કહાં કે વિશ્વના ચોકમાં સાહિત્યકલાના ક્ષેત્રે ઉન્નત મસ્તકે ગૌરવપૂર્ણ હૃદયે રજૂ કરી શકાય એવી મા અજોડ અનુપમ કલાકૃતિ છે. દેશ-પરદેશમાં ચિત્રસંપુટ અને આપશ્રી, પર્યાયવાચક બની ગયા. સંપુટની વાત થાય એટલે આપની યાદ આવે. ૧. દિલ્હી, મુંબઈ, મદ્રાસ, જયપુરના સમર્પણ સમારોહ અને ચિત્રોનાં પ્રદર્શનો નોંધ - કોઇ ઇશ્વરી સંકેત હશે અને ભગવાન મહાવીરનાં ચિત્રો દ્વારા અમારા ચિત્રકાર ચિરસ્મરણીય થવાને સર્જાયા હશે એટલે ભવ્ય મિત્રોનું સર્જન થવા પામ્યું અને તે સાથે મારો સંયોગ બન્યો. પછી તેને શ્રેષ્ઠ રીતે શણગારવામાં આવ્યું. તે મને ગમ્યું અને સહુએ તેનો વિવિધ રીતે પૂરતો લાભ ઉઠાવ્યો. પ્રાપ્ત માહિતી મુજબ આ ચિત્રસંપુટનાં ચિત્રો ઉપરથી દેશ-પરદેશમાં અનેક જૈનમંદિરો તથા ઉપાશ્રયો અને ઘરોની ભતો ઉપર તેમજ કેટલાંક જાહેર સ્થળોમાં પણ ભગવાન મહાવીરનાં યથાયોગ્ય ચિત્રો અંક્તિ થઈ ગયાં. તે સિવાય ચિત્રસંપુટમાં રહેલાં આકર્ષક પ્રતીકો (સીબોલો) બોધક પદ્ધીઓ (રખાબોડી) વગેરેનો ઉપયોગ તો દેશ-પરદેશમાં જુદાં જુદાં અનેક પ્રચાર માધ્યમો ઉપર એટલો બધો વ્યાપક પ્રમાણમાં પૂરપાટ પ્રચાર થયો છે પણ જેની જાણકારી મેળવવાનું કામ સર્વથા અશકય છે, છતાં અમને જેટલી જાણકારી મળી તેની જ નોંધો અીં રજૂ કરી છે. ચિત્રસંપુટ પ્રગટ થતાં પહેલાં બે વર્ષ અગાઉ જેની લાખો નકલો નીકળે છે અને જે વિશ્વમાં જાહેર જનતાને ભગવાન મહાવીર કેવા હતા? કેવી રીતે તેઓ લાવ્યા હતા ? તેની કંઈક ઝાંખી થાય બધે પહોંચે છે તે મુંબઇનું દૈનિક પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનું સાપ્તાહિક પેપર ઇલસ્ટ્રેટ વીકલીમાં તે માટે લુઝ ચિત્રોનાં પ્રદર્શનો અનેક સ્થળે ગોઠવાયાં. કેટલાંક સ્થળે તો પ્રધાનો, કલેકટરો તથા તેના વ્યવસ્થાપકોએ ચિત્રસંપુટનાં પાંચ ક્લર ચિત્રો પ્રગટ કરી દેશ-પરદેશમાં ખૂબ પ્રસિદ્ધિ આપી. અગ્રણીઓના હાથે પ્રદર્શનોનાં ઉદ્ધાટનો થયાં હતાં. તે સમયે સહુએ ભગવાન મહાવીરને સુંદર પ્રવચનો ગુજરાતના દૈનિક પત્રોમાં પણ કલાના ક્ષેત્રે એક ઐતિહાસિક, અજોડ અને ભગીરથ કાર્ય મુંબઇમાં કરવા દ્વારા ભારે શ્રધ્ધાંજલિ આપી હતી. મુનિશ્રી યશોવિજયજી કરી રહ્યા છે, એવું લખીને તેની કેટલીક માહિતી પણ પ્રગટ કરી. આના કારણે જાહેર જનતા પણ તે ચિત્રસંપુટનું પ્રકાશન ક્યારે થાય અને ક્યારે જોઈએ તે માટે તીવ્ર ચહ જોઈ રહી ચિત્રસંપુટનું ઉદ્ઘાટન ભલે એક સ્થળે થાય પરંતુ બાકીનાં તેર પ્રાંતોમાં તેના સમર્પણ સમારો હતી. ગોઠવવા એવું નકકી કર્યું હતું. પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે બધા પ્રાંતોમાં ગોઠવી શકાયા નહિ, પણ મુંબઈમાં ઉદ્દઘાટન થયા બાદ દિધીમાં ત્રીજા જ દિવસે પૂ.મા. બી સમુદ્રસૂરિજી મ. ના નેતૃત્વ મુંબઇમાં ભગવાન મહાવીરનો ૨૫ મા નિવણ મહોત્સવનો પ્રારંભ થયો ત્યારે, મહારાષ્ટ્ર નીચે પંજાબના સંઘોએ ચિત્રસંપુટના મહાન પુસ્તકને હાથી ઉપર બેસી ભારે ધામધૂમથી જુલુસ કાઢવો સરકારે જેગી જાહેરસભા ભરી ત્યારે અનેક વકતાઓએ ભગવાન મહાવીરને હાર્દિક શ્રદ્ધાંજલિ અને લાલ કિલ્લામાં તેજલુસ ઉતરે તેમજ આચાર્યશ્રી, મુનિવર શ્રી વિધાનંદજી (દિગં.) વગેરેની આપી. સાથે સાથે તે જ દિવસે મુંબઈમાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના વિશાળ હોલમાં પ્રદર્શનનો ઉપસ્થિતિમાં આ અન્ય પ્રધાન શ્રી જગજીવનરામજને અર્પણ કરવો એ નકકી ક્યું હતું. પરંતુ વેતાંબરઉદ્ઘાટન સમારો હતો. ચિત્રસંપુટનાં વીસેક કલરચિત્રોને ખૂબ મોટાં એબ્લાર્જ કરાવી તેની નીચે ત્રણેય માન્ય મા રથનું દિલ્હીમાં જાહેર ગૌરવ થાય એ દિગંબરીય અગ્રણી મુનિ વ્યક્તિને ન ગયું, વીનીંગ ભાષામાં પરિચય લખાવીને તે બધાં ચિત્રો અલગ અલગ પાટિયાં ઉપર પેસ્ટ કરી આકર્ષક રીતે હોલમાં આપી, ચિંતાજનક પરિસ્થિતિ ખ4 કરી દીધ. પંજાબી ભાઇઓને ભારે ખેદ વચ્ચે મા પોગ્રામ મુલતવી ગોઠવ્યાં હતાં. સાથે સાથે દિગંબર સંપ્રદાયના પણ કેટલાંક આકર્ષક ચિત્રો મૂકવામાં આવ્યાં હતાં. પહેલું રાખવો પડયો. બીજે દિવસે નવો નિર્ણય કર્યો અને રૂપનગરમાં મોટ જુલુસ સાથે ભારે ઉત્સાહ વચ્ચે ચિત્ર સંપુટમાં આપેલું ભગવાન મહાવીરનું કાચના સુંદર શોકેશમાં ઈલેકટ્રીક લાઈટની વિશિષ્ટ ગોઠવણ આ રથ ફેરવવામાં અાવ્યો અને રૂપનગરમાં મોટ ઉછરંગ વચ્ચે મા ચિત્રસંપુટનો દબદબાભર્યો સાથે ભવ્ય રીતે ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું આયોજન મહારાષ્ટ્ર સરકાર તરફથી થયું હતું.. સમર્પણવિધિ થયો. મછમાં અને બીજાં બે-ત્રણ સ્થળે ચિત્રસંપુટની વાજતે ગાજતે રથયાત્રા નીકળી આ પ્રદર્શનનું ઉદ્ધાટન મારાષ્ટ્રના ગવર્નર શ્રી અલીયાવર માં અને મુખ્યમંત્રી શ્રી એસ. બી. ચૌહાણ તેમજ પધરાવવાની, વોરાવવાની બોલીમો પણ બોલાણી, અને ત્યાં હાજર રહેલા ગુરુદેવોને તે સમર્પણ વગેરે પ્રધાનો તથા અધિકારીઓની વિશાળ હાજરીમાં થયું હતું. મહારાષ્ટ્ર સરકારના આગ્રહથી મારે કરવામાં આવ્યું ફરજિયાત ઉપસ્થિત રહેવું પડયું હતું. તે વખતે થયેલાં ભાષજ્ઞોમાં એવો ઇશારો કરવામાં આવ્યો હતો કે આ પ્રદર્શન મારાષ્ટ્રનાં બીજાં શહેરોમાં પણ યોજવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારનું આ એક મહત્વનું ત્યારપછી મદ્રાસમાં ગુજરાતના ગવર્નર શ્રી કે.કે. શાહની ઉપસ્થિતિમાં જંગી ધજરી વચ્ચે ભારે આયોજન હતું. દબદબાભર્યો સમર્પણ સમારોહ ઉજવાયો. તે સાથે નવાં ચિત્રો દોર્યા બનાવી ગોઠવ્યો, તેનાં રંગોલીઓનાં પ્રદર્શનો પણ યોજાયાં. મદ્રાસ માટે આ એક અભૂતપૂર્વ સમારોહ હતો. ભગવાન મહાવીરનું ચિત્રસંપુટ પુસ્તકાકારે છપાયું હતું પણ જનતામાં અનેક રીતે ઉપયોગી થાય તે માટે લુઝ ચિત્રોરૂપે તેની સેંકડો નક્તો દ્ધાવવામાં આવી હતી. આ લુઝ મિત્રોના સેટની નક્તો દરેક રાજસ્થાનની રાજધાની જયપુરમાં જેનોના આત્માનંદ સભાના ઉપાશ્રયમાં પણ ભવ્ય સમર્પણ પ્રાંતોમાં નિર્વાણ મહોત્સવની ઉજવણીની જે કમીટીઓ નિમાણી હતી તેમાં તથા દેશના વિવિધ પ્રાંતના સમારોહ ઉજવાયો. સ્થાનકવાસી, તેરાપંથીના સાવીજીઓએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી. સંઘોએ તથા સંસ્થાઓએ મોટી સંખ્યામાં મંગાવી. દેશના નાનાં-મોટું અનેક શહેરોમાં જન, જનેતર તથા રાજસ્થાનના બે પ્રધાનો દ્વારા ઉપસ્થિત મુનિરાજને રથ સમર્પણ થયો હતો. ૨. ચિત્રસંપુટ ઉપરથી ચિત્રો કયાં કયાં થયાં, મ્યુઝિયમો - મોડલો વગેરે પણ કયાં કયાં થયાં? તે વિ. સં. ૨૦૩૧માં લકત્તાની રીલાએબલ કંપનીના જન માલિકે મુંબઈ આવી, મારી સાથે ચર્ચા-વિચારણા કરી, મંજૂરી મેળવીને કલકત્તાના બંગાલી આર્ટીસ્ટ પાસે ચિત્રસંપુટનાં પસંદગીનાં ચિત્રો ઉપરથી બંગાલી આર્ટબ્લમથી તદ્દન નવાં કરાવીને પોસ્ટકાર્ડ સાઇઝમાં અતિઆકર્ષક ચિત્રો છપાવી તેના હજારોની સંખ્યામાં પેકેટે બનાવી વેચાણમાં મૂક્યાં હતાં. Jain Education International For Personal & Private Use Only www.lainelibra2239
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy