SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ जीवन प्रसंगोंकी एक कला झाँकी है। यह न केवल उनके जीवन तथ्यों का एक उदार गंभीर और व्यापक संकलन मात्र है। वरन् भारतीय संस्कृतिकी एक जीवनधाराका समग्र परिचय भी है। रंगकर्मी श्री गोकुलदास कापडियाकी पकड़ गहरी है और रेखांकन सशक्त, दूसरी ओर मुनिश्री यशोविजयजी जैन साधु होते हुए भी कलममर्मज्ञ है और इसीलिए उन्होंने जैनोंके पुराण तथ्यों और दार्शनिक संदर्भोंको कलाके सहयोगमें अपार ऊर्जाके साथ प्रस्तुत किया है। श्री कापडियाकी कलाधर्मिता और मुनिश्रीकी ज्ञानाढ्यताकी यह संयुति भारतीय इतिहासमें अपना एक बेजोड स्थान रखेगी। संपुटको बारीकी से देखने पर हम पायेंगे कि इसमें कोई रंगरेखा व्यर्थ नहीं है। अलंकरणके साथ अर्थगौरवका जुड़ना संभवतः जैनकलाके क्षेत्रमें इधरके दर्शकोंमें पहली बार ही संभव हुआ है। समीक्ष्य संपुट में ३५ रेखाचित्रोंकी पट्टियाँ जो मुख्य चित्रके सम्मुख पृष्ठके चरणप्रदेश में मुद्रित हैं। तथा १०५ प्रतीक चित्र जिन्हें गुजराती, हिन्दी तथा अंग्रेजी चित्रपरिचयोंके आरंभमें रखा गया है, श्रमण संस्कृतिकी प्राणधाराको स्पष्ट करनेमें समर्थ है। इनसे न केवल जैन परंपरा बल्कि जैन दर्शनका भी प्रतीकात्मक बोध सहृदय पाठकको सहज ही हो गया है। जैनोंके विविध सांप्रदायिक भेदोंको एक उदाहरणीय समत्वमें विलयका ऐतिहासिक प्रयत्न किया है। रंग कोमल है, रेखाएँ सशक्त और कसी हुई हैं। कापडियाकी कलाने धर्मका जो कला अनुवाद प्रस्तुत किया है, उसने एक नयी उदातता और ऊँचाईको अनावृत्त किया है। इधरके कई दर्शकों में कलाके क्षेत्रमें विशेषतः धर्मसे संबंधित कलमके क्षेत्रमें इतना उत्कृष्ट प्रकाशन देखनेको नहीं मिला है। संपुटमें १२ परिशिष्ट हैं जिनसे इसकी उपयोगिता बढ़ गई है। भगवान महावीरके संपूर्ण जीवनकी अधिकृत झलक इन वर्गीकृत परिशिष्टों में उपलब्ध हैं। परिशिष्ट ११ में भगवान महावीरके जीवनसे संबंधित तथ्योंको संक्षेपमें किंतु संपूर्णतासे रखा गया है। संपुट कलात्मक, ज्ञानाढ्य और सहज है। मुद्रण साफ-सुथरा, सुरुचिपूर्ण और प्रभावक है। मूल्य उचित है बल्कि कहें कि कम है। * જૈન સાપ્તાહિકના અગ્રલેખનો સારભાગ, ભાવનગર, તા. ૨૦-૭-૭૪ “શવર્તી, સર્વાંગસુંદર અને માહિતીસભર ચિત્રસંપુટ" મુંબઇમાં તાજેતરમાં જેનો પ્રકાશનવિવિધ બે हिवसना मोटा समारोहपूर्वक रवामां आव्यो. ते "तीर्थंकर भगवान श्री महावीर ३५ चित्रों का संपुट" नामे भगवान महावीरना कवननुं सुरेष दर्शन रावतां पात्रीस भेट भोट न અનેકરંગી અને મનોહર ચિત્રોના સંગ્રહથી સૈકાઓ જૂની આ મોટી ખામી સારા પ્રમાણમાં દૂર થવા પામી છે. જૈનસંઘની યશોજજવલ પરંપરાના ઇતિહાસમાં આ ચિત્રસંપુટના પ્રકાશનથી એક સોનેરી પ્રકરણનો ઉમેરો થયો છે, એમાં શક નથી. સેંકડો વરસોથી ચાલી આવતી ભગવાન મહાવીરના જીવનપ્રસંગોનું આલેખન કરતી ચિત્રાવલીના અભાવરૂપ ખામીને દૂર કરવાના કારણે આ ચિત્રસંપુટનું પ્રકાશન એક શકવર્તી પ્રકાશન બની રહે છે, અને તેથીય વિશેષ ગૌરવ અને આવકારને અધિકારી છે. જૈનસંઘના એક કળા અને સાહિત્યના ઉપાસક, પ્રભાવશાળી અને ભાવનાશીલ મુનિવર વચ્ચે સુમેળ સધાયો અને આ મુશ્કેલ કામ સર્વાંગસુંદરરૂપે અને પૂરી સફળતા સાથે પાર પડ્યું તેમજ જનસમૂહને એક આદર્શ અને ચિત્રમય મહાવીરકથાની બહુમૂલી ભેટ મળી. આ સ્વનામધન્ય ચિત્રકાર તે મુંબઇના ભાઇશ્રી ગોકુલદાસ કાપડીયા અને આ ચિત્રસંપુટના પ્રેરક અને પ્રયોજક, પ્રભાવશાળી તથા ભાવનાશાળી આચાર્ય શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ. એક પ્રભાવશાળી મુનિવર અને બે નિપુણ કલાકારોની ભાવનાના ત્રિવેણી સંગમના તીરે એક તીર્થરૂપ ચિત્રસંપુટની રચના થઇ શકી છે તેનું અમે અભિવાદન કરીએ છીએ. આ ચિત્રસંપુટ ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક જેવા અપૂર્વ અને પરમપવિત્ર પ્રસંગની ઉજવણીનું એક નાનું સરખું છતાં શાનદાર, ઐતિહાસિક અને ચિરઆદરણીય સ્મારક બની રહેવા સાથે થરથરની શોભારૂપ બની રહેશે કુમારમાસિક, અમદાવાદ, સન્ ૧૯૭૫ જૈન અને જૈનેતર સૌ કોઇને આ સંપુટ દ્વારા તીર્થંકર મહાવીરનો પરિચય આપવાની જે નેમ છે તે આ પ્રકાશન દ્વારા ઘણી સારી રીતે સિધ્ધ થઇ શકી છે. બહુ શ્રમપૂર્વક તૈયાર કરેલાં માહિતીપ્રદ પરિશિષ્ટો જૈનો ઉપરાંત અન્ય લોકોને પણ ઘણું જ્ઞાન આપશે. * * अमरभारती मासिकमें छपा हुआ विद्वान कविश्री अमरमुनिजीकी प्रेरक समीक्षा-पत्र दि. २१-१०-७४, राजगृह, नालंदा श्रीयुत् विचारमूर्ति जिनशासन प्रभावक यशोविजयजी आपश्रीने इस मंगल प्रसंग पर जो काम किया है वह इतिहासकी वस्तु बन गया है। भगवान महावीरका चित्रों में दर्शन मनमुग्ध हो जाता है। आपकी कल्पना शक्ति, सूझ-बूझ, ऐतिहासिक ज्ञान, आगमका गंभीर अध्ययन और इन सबसे ऊपर तदनुकूल बौद्धिक श्रम ढाई हजार वर्ष प्राचीन युगकी सांस्कृतिक चेतनाको मूर्तिमान बनाकर सामने खड़ा कर दिया है। प्रभु महावीर के कुछ चित्र पहले भी प्रकाशित हुए देखे हैं किन्तु उनमें वह ऐतिहासिक छायानुकृति नहीं है, जो आपके इस चित्र ग्रंथमें है। प्रत्येक चित्र पर तत्कालीन रूप-रंग एवं आकृति विन्यास स्पष्टतः दीप्तिमान है। जैन कलाक्षेत्र, जैन ही नहीं भारतीय कला क्षेत्रको आपकी जो ये देन है उसके लिए हम कमप्रिय तथा कल्मप्रेमी युग युग तक चिर ऋणी रहेगा। पत्रमेंसे उद्धृत अब क्या और नया कार्य हो रहा है? कुछ कर ही रहे होंगे? निष्क्रिय तो आप बैठ नहीं सकते हैं। और यह जैन समाजके लिए वरदान है कि उसे कोई न कोई अद्भुत चीज मिल जाती है 229 Jain Education International आपके द्वारा । वीरायतन कार्य यहाँ ठीक ठीक चल रहा है। वीरायतन को आपके भी दर्शन होने आवश्यक है। कभी कीजिए इधरकी तीर्थयात्रा आपकी विराट कल्पना और अधिक विराट रूप लेगी। ऐतिहासिक तीर्थस्थानों के चित्र भी आपकी द्रष्टि है, परिकल्पित होगे तो कितने सुंदर होंगे। आपका जीवन समाजकी एक यशस्वीनिधि है, सर्वथा सुरक्षित रहे यह प्रभुचरणों में मंगलकामना। * विनसंहेश, पाविड, मुंबई, ता. १-७७४ પ્રકાશન સમારોહ મુંબઇમાં ભારે દબદબાથી ઉજવાયો. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ‘શ્રી સિધ્ધહેમવ્યાકરણના” સ્વાગત અને સન્માનની યાદ આપી જતી આ ક્લાસંપુટની શોભાયાત્રા પણ નીકળી. આકાશવાણીએ પણ તેના પ્રસારણમાં ક્લાસંપુટને સ્થાન આપ્યું. श्रमण मासिक, वाराणसी, सन् १९७४ यह संपूर्ण संपुट कलाकी द्रष्टिसे महत्त्वपूर्ण उपलब्धि है । यह संपुट तीर्थंकर महावीरके संपूर्ण व्यक्तित्वको व्यक्त करता है। आपकी तुलिकाका मोल नहीं आंका जा सकता है। कलममर्मज्ञ तथा जैन आचार विचारके निष्णात मुनिश्री यशोविजयजीने जो संयोजन किया है वो उनकी अद्भुत क्षमताका ज्वलंत प्रमाण है। अपूर्व धैर्य और विशाल व्यापक ध्येयनिष्ठाके बिना ऐसा महत्कार्य संपन्न ही नहीं हो सकता था। यह संपुट अत्यंत भव्य, आकर्षक और संग्रहणीय निधि है, जिसका प्रत्येक क्षेत्रमें स्वागत होना चाहिये। विकास पत्र मासिक, मुंबई-ता १-८-७४ જેમની ક્લાસૂઝ તીક્ષ્ણ છે, જેમની નસેનસમાં ભગવાન મહાવીરની ભક્તિ વરેલી છે. તેવા મુનિશ્રી પોવિજયજીની તાત્ત્વિક દ્રષ્ટિએ તૈયાર થયેલું આ સંપુટ જૈનધર્મીઓ ઉપરાંત અન્ય ધર્મીઓને પણ પરિચય કરાવવા માટે સર્વાંગસુંદર છે. આ ચિત્રસંપુટનું બાહસ રૂપ જેટલું આકર્ષક છે તેથી વધુ અંદરનું રૂપ આકર્ષક છે. આ બધાં ચિત્રો જોતાં હૃદયમાં અનેરો ભાવ જાગે છે અને થાય છે કે મહારાજશ્રીએ જૈનો ઉપર એક મહાન ઉપકાર કર્યો છે. * साप्ताहिक पत्र छैन प्राश, मुंबई, ता. ८-८-७४ ભગવાન મહાવીરના પ્રેરણાત્મક જીવનનું હૃદયંગમ દર્શન કરાવતો આ ભવ્ય ગ્રંથ અખૂટ ધીરજ અને ભારે શ્રમ વડે તૈયાર કરવા માટે પૂ. મુનિશ્રીને ધન્યવાદ. મુનિશ્રીની પ્રતિભા અને સૂઝ તથા ચિત્રકારની ચિત્રકલાના સુભગ સંયોગને કારણે ગ્રંથ સુંદર બન્યો છે. ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ પ્રસંગે પ્રગટ થાય છે તે પણ એક સુભગ સંયોગ બને છે. * जैन विश्वभारती, लाडनू, ले. युवाचार्य महाप्रज्ञ श्री नथमलजी, दि. ३०-३-८६ आचार्य यशोदेवसूरिजी जैन परंपराके एक कर्मशील व्यक्ति है। उन्होंने स्वयं साधना की है, साहित्यके क्षेत्रमें कार्य किया है, निरंतर चिंतन मंथनमें लीन रहे है। भगवान महावीरके जीवन प्रसंगों का चित्रांकन अपने आपमें एक महत्त्वपूर्ण कृति है। उसने जनमानसको काफी प्रभावित किया है। उसकी उपयोगिता स्पष्ट है। ऐसी महत्त्वपूर्ण अद्भुत कृतिके लिए बहुत बहुत प्रमोदभावना और मंगलभावना । દેશનું પ્રધાન દૈનિકપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, મુંબઇ, તા. ૬-૩-૭૭ ધીરજથી કરેલી શોધનું ફળ એટલે ભગવાન મહાવીરનું ચિત્રસંપુટ. આ એક કિંમતી અને સારી રીતે તૈયાર થયેલું પ્રકાશન છે. મુનિશ્રીએ સાદી અને સરળ ભાષામાં ભગવાન મહાવીરના જીવનને લગતી સ્મિતી બાબતો તથા જૈનધર્મ અને તેના ક્રિયાકાંડને લગતી મહત્ત્વની બાબતો લખી છે. તે ચિત્રો કરતાં પણ વધુ કિંમતી છે તેના લાઇન ડ્રોઇંગ્સ, પ્રતીકોનાં સ્કેચો અને જૈન ચિત્રકલાની બોર્ડરો, પ્રતીકો તથા લાઇન ડ્રોઇંગ્સ છે તે હિન્દુ, બુધ્ધ અને જૈન પ્રણાલિકાની તુલનાનો અભ્યાસ કરવા માટે જબ્બર સામગ્રી પૂરી પાડે છે. महोपाध्याय श्री चंद्रप्रभसागरजी, इन्दौर, दि. १-७-९३ 'महावीर चित्रसंपुट' आचार्य श्री यशोदेवसूरिजी महाराजका जैनसमाज और कलाजगत् को वह अवदान है, जिसकी तुलना विश्वके किसी भी स्तरीय कलाग्रन्थसे की जा सकती है। भगवान महावीरके जीवनवृत्तका अब तक कई पुस्तकोंमें चित्रांकन हुआ है, किन्तु जो निखार और वैभव 'मचिसं' में है, शायद और किसी में नहीं । 'महावीर चित्रसंपुट' की श्रेष्ठता मात्र इस बात से सिद्ध हो जाती है कि इस चित्रसंपुटको आधार बनाकर भारतमें कई 'आर्टगेलेरी' एवं 'म्यूजियम' बने हैं। चाहे शिखरजीका जैन म्यूजियम हो या राजगिरिका विरायतन, वहाँ बनी हुई अप्रतिम कलात्मक झाँकियोंमें 'मचिसं का प्रभाव स्पष्टतः देखा जा सकता है। आचार्यप्रवर श्री यशोदेवसूरिजी कलामर्मज्ञ, सांप्रदायिक संकीर्णता से मुक्त और राष्ट्रीयस्तर पर सम्मानित संत रहे हैं। 'महावीर चित्रसंपुट' उनकी महत्त्वपूर्ण देन है । यदि आचार्यश्री इसी तरहके कुछ और नयनाभिराम चित्रसंपुट प्रकाशित करें, तो प्रबुद्ध समाज द्वारा भव्य स्वागत होगा । वे संपुट न केवल आचार्यश्रीको अमरता प्रदान करेंगे, वरन् संपूर्ण कलाजगत्को एक प्रकाशस्तंभ बनकर मार्गदर्शन भी प्रदान करेंगे । तथास्तु । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy