SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ धनुष्य પરિશિષ્ટ સં. ૧૧ તીર્થંકર ભગવાન શ્રીમહાવીરના જીવનની અને તેમની સાથે સંબંધ ધરાવતી ખાખતાની સંક્ષિપ્ત નોંધ. * નોંધ-સર્વોદય તીર્થના સ્થાપક ભગવાન શ્રીમહાવીરની ગતજન્મથી લઈને તેઓ મેક્ષે પધાર્યાં ત્યાં સુધીની વિવિધ બાબતોની જરૂરી સંક્ષિપ્ત નોંધ-સૂચી અહીં આપી છે. ૧. વન તથા ૨. જન્મ, એ બન્ને કાણકો અને તેની સાથે સંબંધ ધરાવતી વિગતો ૧ મહત્ત્વના મુખ્ય ભવાની સંખ્યા ૨૭ (શ્વેતામ્બર મતે) ૨ ગત જન્મમાંથી શ્રુતજ્ઞાન કેટલું લાવ્યા? ૧૧ અંગ આગમ-શાસ્ત્રો જેટલું ૩ તીર્થંકર શાથી બન્યા? ‘વીશ સ્થાનક’ નામના તપની શ્રેષ્ઠ આરાધનાથી ૧૦મા પ્રાણત નામના વૈમાનિક ૫ (-દેવલાક)માં ૨૦ સાગરોપમ ૪ ગત જન્મમાં કર્યાં હતા? ૫ પૂર્વભવનું દેવ-આયુષ્ય કેટલું? ૬ ચ્યવનસ્થલ ૭ ગર્ભધારક પ્રથમ માતાનું નામ ૮ પ્રથમ પિતાનું નામ ૯ દેવાનંદાને કેટલાં સ્વપ્નો આવ્યાં? ૧૦ તેનાં ફળો કોણે કહ્યાં? ૧૧ અવનમાસ અને તિથિ ગગણ દિન) ૧૨ વન નક્ષત્ર ૧૩ ચ્યવન રાશિ ૧૪ વન કાલ ૧૫ ‘ગર્ભાપહરણ ક્યારે થયું? ૧૬ કોણે કર્યું? ૧૭ શા કારણે કર્યું? ૧૮ ગર્ભને ક્યાં પધરાવ્યો? ૧૯ દેવાનંદાનો ગર્ભકાળ કેટલો? ૨૦ ગર્ભધારક દ્રિતીય માતાનું નામ ૨૧ દ્રિતીય પિતાનું નામ ૨૨ માતા ત્રિશલાને પણ ૧૪ સ્વપ્નો આવેલાં ૨૩ તેનું ફળ કોણે કહ્યું ૨૪ ત્રિશલાનું ગૃહસ્થાન કર્યાં હતું? ૨૫ સિદ્ધાર્થનું ગૃહસ્થાન કર્યું હતું? ૨૬ ત્રિશલાના ગર્ભમાં કેટલો સમય રહ્યા? ૨૭ બન્નેના સમુદિત સંપૂર્ણ ગર્ભકાલ કેટલા? ૨૮ જન્મ માસ અને તિથિ ૨૯ જન્મ સમય ૩૦ જન્મ નક્ષત્ર ૩૧ જન્મ રાશિ ૩૨ જન્મ ક્યા આરામાં?પ ૩૩ જન્મ સમયે ચોથો આરો બાકી કેટલા? ૩૪ જન્મ દેશ ૩૫ જન્મદેશની રાજધાની ૩૬ - જન્મ નગર ૩૭ ભગવાનના ગોત્રનું નામ ૩૮ ૨ જાતિનું નામ ૩૯ કુલનું નામ ૪૦ વંશનું નામ ૪૧. વર્ધમાન નામ શાથી પડયું? ૪૨ મહાવીર નામ શાથી પડયું? દ Jain Education International બ્રાહ્મણકુંડ ગામ-નગર દેવાનંદા બ્રાહ્મણી (શ્વેતામ્બર મતે) ઋષભદત્ત બ્રાહ્મણ સિંહ વગેરે ૧૪ પતિ ઋષભદત્તે આષાઢ સુદિ ૬ ઉન ફાગુની કન્યા મધ્યરાત્રિ (ચ્યવન દિવસથી) ૮૩મા દિવસે (શ્વેતામ્બર મતે) ઇન્દ્રની આજ્ઞાથી હરિગમેષીદેવે ભિક્ષુકકુલના કારણે રાણી બિલાગાણીની પુત્રિમાં ૮૨ દિવસનો ક્ષત્રિયાણી રાણી ત્રિશલા સિદ્ધાર્થ રાજા હા, દેવાનંદાની જેમ જ પતિ સિદ્ધાર્થ તથા સ્વપ્ન-લક્ષણ પાઠકોએ ક્ષત્રિયકુંડગામ-નગર ક્ષત્રિયકુંડગામ-નગર ૬ મહિના અને ૧પપ્પા દિવસ ૯ મહિના અને ગા દિવસ ચૈત્ર સુદિ ૧૩ મધ્યરાત્રિ ઉત્તરા ફાલ્ગુની કન્યા ચોથા આરામાં ૭૫ વર્ષ અને ૮૫ મહિના વિદેહ (વર્તમાન બિહાર) વૈશાલી (મહાવીર-કાલીન) ક્ષત્રિયકુંડગામ-નગર કાશ્યપ *જ્ઞાતક્ષત્રિય શાતકુલ જ્ઞાનવંશ ગર્ભમાં આવ્યા બાદ ઘરમાં ધનધાન્યાદિની વૃદ્ધિ થતી રહી તેથી આમલકીય ક્રીડા પ્રસંગે દેવના પરાજય કરવામાં મહા વીરતા બતાવી તેથી દેવોએ આ નામ પાડયું (એક મત પ્રમાણે) ૪૩ લાંછન-ચિહ્ન શું હતું? ૪૪ શારીરિક શુભ ચિહ્નો-લક્ષણો કેટલાં? ૪૫ જન્મ વખતે અને સંસારાવસ્થામાં કેટલા જ્ઞાનથી સહિત હતા? ૪૬ દેહ વર્ણ ૪૭ દેહનાં રૂપ-કાન્તિ ૪૮ શરીર બલ કેટલું? ૪૯ સંઘયણ (-અસ્થિ સંધિની રચના) ૫૦ સંસ્થાન (-શરીરરચના માપ) ૫૧ ઉત્સેધ અંગુલથી દેહમાન ૫૨. આત્મ અંગુલથી દેહમાન ૫૩ પ્રમાણે અંગુલથી દેહમાન ૫૪ મસ્તકની વિશેષતા શી? ૫૫ દેહના રુધિરનો વર્ણ કેવા? ૫૬ વિવાહ (લગ્ન) કરેલા હતા? ૫૭ વિવાહિત પત્નીનું નામ શું? ૫૮ સંતાન હતું? ૫૯ ગૃહસ્થાશ્રમના કાળ કેટલો? ૬૦ વાર્ષિક દાન કેટલું આપ્યું ૧ દીક્ષામાસ અને તિથિ ૨ દીક્ષાસમય ૩ દીક્ષાનક્ષેત્ર ૪ દીક્ષારાશિ ૫ દીક્ષાસમયે વય ૬ દીક્ષામાં સ્વીકૃત મહાવ્રતા કેટલાં હોય? ૭ દીક્ષા-દિવસના તપ ૮ દીક્ષા મહાયાત્રાની શિબિકાનું નામ? ૯ દીક્ષા વખતે સાથે બીજા દીક્ષા લેનારા હતા. ૧૦ દીક્ષાવ્રત કયા ગામમાં લીધું? ૧૧ દીક્ષા કયા વનમાં લીધી? ૧૨. દીક્ષા કયા વૃક્ષ નીચે લીધી? ૧૩ લાચ કેટલી મુષ્ટિથી કર્યો? ૧૪ વ્રતોચ્ચારણ બાદ કર્યું જ્ઞાન થયું? ૩. દીક્ષા કલ્યાણક અને તેને લગતી વિગતો ૧ દેવદૂખ્ય કેટલા વખત રહ્યું? ૨ પ્રથમ પારણુ` શાનાથી કર્યું? ૩ પ્રથમ પારણું ક્યારે કર્યું? ૪ પ્રથમ પારણું કાં કર્યું? For Personal & Private Use Only સિંહ (જંઘા ઉપર રહેલી ચામડી ની જ કુદરતી એક આકૃતિ) ૧૦૦૮ ૫ પ્રથમ પારણું કોણે કરાવ્યું અને કયાં? ૬ પ્રથમ ક્ષીર શેમાં લીધી? ૧૩મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન (-મર્યાદિત પ્રત્યક્ષ-પરોક્ષ પદાર્થનું જ્ઞાન) એ ત્રણ જ્ઞાનથી પીત૧૪ (પીત રંગના સુવર્ણ જેવા પીળા) સર્વરૂપોથી સુંદર, સર્વકાન્તિથી ક્રોષ્ઠ અનંત પહેલું `વજઋષભનારાચ (અન્યન્ત મજબૂત) પહેલું સમચતુરસ્ત (ચારે છેડાઓ સરખા હોવાથી અતિ સુંદર) સાત હાથનું ૧૨૦ અંગુલનું`` ૨૧ અંશ શિખાસ્થાન" ઘાણું ઉન્નત શ્વેત૧૮ (ગાયના દૂધ સમાન) 4. શ્વેતાં, મત] યશોદા હા (માત્ર એક જ પુત્રી હતી) ૩૦ વર્ષ ૩ ૧૯અબજ, ૮૮ કરોડ, ૮૦ લાખ સોનામહોરોનું માગસર વિંદ દશમ (ગુ. કા. વિદે) દિવસના ચતુર્થપ્રકાર નાની કન્યા ૩૦ વર્ષની અહિંસા,॰ સત્ય આદિ પાંચ છઠ્ઠ (-૨ ઉપવાસ)ના ચંદ્રપ્રભા ના (એકલા જ હતા) ૧૨ા વર્ષ અને પંદર દિવસના સાધના કાળ અને તેને લગતી હકીકતો ક્ષત્રિય-કુંડ ગામનગરમાં કુંડગામના જ્ઞાતખંડવનમાં અશાક વૃક્ષ નીચે પંચથી થય ચોથું-મન:પર્યવ જ્ઞાન એક વર્ષ અને એક મહિનાથી અધિક (શ્વેતામ્બર મતે) ક્ષીર-ખીરથી દીક્ષાના બીજા દિવસે કોલ્લાગ સન્નિવેશમાં બહુલ નામના બ્રાહ્મણે પોતાના ૩ ઘરે ગૃહસ્થે આપેલા પાત્રમાં www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy