SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ કેવલજ્ઞાની મુનિઓની સંખ્યા ૮ મન:પર્યવશાની મુનિઓની સંખ્યા ૯ અવધિજ્ઞાની મુનિઓની સંખ્યા ૧૦ ચૌદ પૂર્વધર મુનિઓની સંખ્યા ૧૧ વૈક્રિય" લબ્ધિધારી મુનિઓની સંખ્યા ૧૨ વાદી -વાદવિવાદમાં કોઠ) મુનિઓની સંખ્યા ૧૩ સામાન્ય મુનિઓની સંખ્યા ૧૪ પ્રકીર્ણક મુનિઓની સંખ્યા ૧૫ પ્રત્યેકબુદ્ધ મુનિઓની સંખ્યા ૧૬ અનુત્તર વિમાનમાં જનારા મુનિ ઓની સંખ્યા સાતસે પાંચ તેરસ ત્રણસે સાત ચાર *દશ હજાર નેવ્યાસી ચૌદ હજાર ચૌદ હજાર આઠસે ૫. નિર્વાણ-માણ“ કલ્યાણક અને તેને લગતી હકીકત ૭ ઉત્કૃષ્ટ તપ કેટલા મહિનાને કર્યો? ૬ મહિનાના ઉપવાસને ૮ અભિગ્રહ કરેલા? વિવિધ પ્રકારે ક્ય ૯ સંપૂર્ણ તપ કેટલે? ૪૧૬૬ દિવસના ઉપવાસને ૧૦ સાધિક ૧૨ વર્ષના ઉપવાસી તપમાં ૩૪૯ પારણાના દિવસો કેટલા? ૧૧ સાધના-કાળનું ક્ષેત્ર કયું? પૂર્વ અને ઉત્તર ભારતને પ્રદેશ ૧૨ સાધિક ૧૨ વર્ષની સાધનામાં અન્તર્મુહૂર્ત-બે ઘડીને (૪૮ મિનિટ) ૨vપ્રમાદ-નિદ્રાકાલ ૧૩ ઉપસર્ગો થયા હતા? હા, ઘણા * ૧૪ કોણે કર્યા હતા? મનુષ્ય, દેવ અને તિયાએ ૧૫ સાધના ક્યા આસને કરી? મેટા ભાગે ઊભા ઊભા કાત્સર્ગ આસને (જિનમુદ્રાથી) ૪. કેવલશાન કષાણક અને તેને લગતી મુખ્ય હકીકતો ૧ કેવલજ્ઞાન માસ અને તિથિ વૈશાખ સુદિ ૧૦ ૨ દિવસનું નામ સુવ્રત (શાસ્ત્રીય નામ) ૩ મુહૂર્તનું નામ વિજય (શાસ્ત્રીય નામ) 1 કેવલજ્ઞાનને સમય ચતુર્થ પ્રહર-સાયંકાલ ૫ કેવલશાન સમયની રાશિ કન્યા ૬ કેવલજ્ઞાન સમયની વય ૪૩ વર્ષ ૭ કેવલજ્ઞાનનું સ્થાન ભિક ગામની બહારનું જુવાલિકા નદી પાસેનું ખેતર (બિહાર પ્રાંત). ૮ કેવલજ્ઞાન વખતે બીજા કોઈ શિખે એક પણ નહિ સાથે હતા ખરા? ૯ તે વખતે શરીર ઉપર વ હતું? ૧૦ બીજે કંઈ સાથે રાખ્યું હતું? ના, સર્વથા અપરિગ્રહી ૧૧ સાધના કાળમાં ઉપદેશાદિ આપે? વિશિષ્ટ ઉપદેશ રૂપે પ્રાય: ન બોલે, વાર્તાલાપ હોઈ શકે છે ૧૨ કેવલજ્ઞાન કયા વૃક્ષ નીચે થયું? સાલ (શાલ)* વૃક્ષ નીચે ૧૩ કેવલજ્ઞાન કયા આસને થયું? ઉત્કટુક અથવા ગોદોહિકા ૧૪ કેવલજ્ઞાન વખતે ત૫ ક્યો? છઠ્ઠ (બે ઉપવાસ તપ ૧૫ અતિશયો કેટલા? ચોત્રીસ ૧૬ વાણીના ગુણો કેટલા? પાંત્રીસ ૧૭ પ્રાતિહાર્યો કેટલા? આઠ પિતાના તીર્થ (શાસન)ની સ્થાપના અને વિગતે ૧ તીર્થોત્પત્તિ કયારે? કેવલજ્ઞાન પ્રાપ્તિના બીજા દિવસે બીજા વખતના સમવસરણમાં ૨ તીર્થસ્થાપના માસ અને તિથિ વૈશાખ સુદિ ૧૧ ૩ તીર્થને ક્યારે વિચ્છેદ થશે? 3"પાંચમા આરાના છેલ્લા દિવસના બે પ્રહર બાદ ૪ પ્રથમ ગણધરનું નામ ઇન્દ્રભૂતિ ૫ પ્રથમ સાધ્વીનું નામ? 38ચંદનબાળા ૬ પ્રથમ શ્રાવકનું નામ? avશંખ ૭ પ્રથમ શ્રાવિકાનું નામ? "સુલસા ૮ ભકત રાજાઓમાં પ્રધાન ભક્ત a'મગધેશ્વર શ્રેણિક’ રાજવી કોણ? ૯ શાસનયક્ષનું નામ? 3માતંગ ૧૦ શાસનયક્ષિણીનું નામ? ૩૮સિદ્ધાયિકા ના૮ ૧ મેક્ષગમન–માસ અને તિથિ કાર્તિક વદિ અમાવસ્યા (ગુ. આસો વદિ અમાસ) ૨ મેક્ષસમયનું નક્ષત્ર સ્વાતિ ૩ માસમયની રાશિ તુલા ૪ નિર્વાણ—મક્ષ સમયની વય ૭૨ વર્ષ ૫ મેક્ષ વખતે કયે સંવત્સર ચાલતો હતો? ચંદ્રનામને બીજો સંવત્સર ૬ મેક્ષે ગયા તે મહિનાનું નામ પ્રીતિવર્ધન (શાસ્ત્રીય નામ) ૭ મે ગયા તે પક્ષનું નામ નંદીવર્તન (શાસ્ત્રીય નામ) ૮ મે ગયા તે દિવસનું નામ અગ્નિવેશ્ય અથવા ઉપશમ , ૯ મેક્ષે ગયા તે રાત્રિનું નામ દેવાનંદા અથવા નિરતિ ,, ૧૦ એક્ષસમયને લવ કયો? અર્ચ (શાસ્ત્રીય નામ) ૧૧ માસમયને પ્રાપ્ત કર્યો? મુહૂર્ત (શાસ્ત્રીય નામ) ૧૨ માસમયને સ્તક કયો? સિદ્ધ (શાસ્ત્રીય નામ) ૧૩ માસમયનું કરણ કર્યું? નાગ ત્રિી કરણી (શાસ્ત્રીય નામ) ૧૪ માક્ષસમયનું મુહૂર્ત કર્યું? સર્વાર્થસિદ્ધ (પાછલી રાતનું) • ૧૫ માસમયનું સ્થળ ક્યું? પાવા મધ્યમાં અપાપાપુરી (પ્રાચીન કાળમાં મગધવત અને વર્તમાનમાં બિહારમાં). ૧૬ મેકસમયનું સ્થાન કયું? પહસ્તિપાલ રાજાના કારકુનેની શાલા ૧૭ એક્ષ વખતે દેશના કેટલા ક્લાક આપી? અખંડ ૪૮ કલાક ૧૮ કયા આસને મોક્ષે પધાર્યા? ૫૫૫કાસને અથવા પદાસને ૧૯ મેલમાં ગયા પછી અશરીરી એમના ૪-૨/૩ હાથની આત્માની અવગાહના કેટલી? ૨૦ માસમયને તપ છઠ્ઠ (બે ઉપવાસ) તપ ૨૧ માસમયે મોક્ષે જનારા બીજા સાથે કોઈપણ નહિ હતા? ૨૨ મલે પધાર્યા તે સમય કર્યો? પાછલી રાત્રિના ૨૩ કયા આરામાં મોક્ષે ગયા? ચોથા આરાના છેડે ૨૪ મેકસમયે ચોથો આરો કેટલે બાકી ત્રણ વર્ષ સાડા આઠ મહિના હતા? ૨૫ કેટલી પરંપરા સુધી મોક્ષમાર્ગ ચાલુ ૫૫ત્રણ પાટ સુધી (એટલે ત્રણ રહ્યો? શિવ-પ્રશિષ્ય સુધી) ૨૬ તેમના શાસનમાં મોક્ષે જવાને પ્રારંભ કેવલજ્ઞાન થયા પછી ચાર વર્ષ કયારે થયો? વીત્યાં ત્યારે પ્રકીર્ણક જાણવા ગ્ય કેટલીક વિગતે ૧ દેશના શેના ઉપર બેસીને આપે? દેવનિર્મિત સમેસરણમાં કે સુવર્ણ કમલ ઉપર ૨ શું પ્રવચન રેજ આપે? ૩ રોજ કેટલો વખત આપે? સવાર, બપોર બે વખત. દરેક વખતે એક પ્રહર આપે (કુલ ૨ પ્રહર એટલે ૬ ક્લાક બાલી 1 કઈ ભાષામાં આપે? અર્ધમાગધી-પ્રાકૃત (સર્વભાષાની જનેતા)માં ૫ તેમનાં શાસ્ત્રો ગણધરોએ કઈ મુખ્યત્વે અર્ધમાગધી-પ્રાકૃતમાં ભાષામાં ગૂથમાં? ૬ પ્રથમ તપના પારણામાં અન્નદાન પહેલા કે ત્રીજા ભવે મોક્ષે જનાર આપનારની ગતિ કઈ થાય? હોય ૧ ગણસંખ્યા ૨ ગણધરોની સંખ્યા ૩ સાધુઓની સંખ્યા 1 સાધ્વીઓની સંખ્યા ૫ શ્રાવકોની સંખ્યા પરિવાર વર્ણન નવ 3“અગિયાર ચૌદ હજાર (સ્વહસ્તદીક્ષિત). છત્રીસ હજાર (સ્વહસ્તદીક્ષિત) *એક લાખ ઓગણસાઠ હજાર (બાર વ્રતધારી, બાકી એ વ્રત વિનાના લાખો હતા) *ત્રણ લાખ અઢાર હજર (બાર વ્રતધારી, બાકી વ્રત વિનાના શ્રાવક શ્રાવિકાની સંખ્યા ઘણા લાખોની) ૬ શ્રાવિકાઓની સંખ્યા बाण Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy