SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પરિથિએ ૯ પાંચ કલ્યાણનાં નામ, દિવસ, સ્થળ, દેશ વગેરે નધિ - જૈન શાસ્ત્રોમાં તીર્થકરોની પાંચ ઘટનાઓને પ્રધાન ઘટનાઓ કહી છે અને એ ઘટનાને “કરવાન' શબ્દથી બિરદાવી છે. એનું કારણ એ છે કે તીર્થકરોનું આ ધરતી ઉપર આવવું, જન્મવું કે દીક્ષા લેવી વગેરે પાંચેય પ્રસંગે ત્રણેય લોકના જીવ-પ્રાણીઓના કલ્યાણ માટે જ હોય છે, તીર્થકરો માટે એવું છે કે (આપણાથી ઊલટું) તેમનું પરકલ્યાણમાં સ્વમુલ્યાણ સમાએલું હોય છે. લોકોત્તર અવસ્થાએ પહોંચેલી વ્યકિતઓની આ જ એક વિશેષતા છે. નામ આજથી | વિક્રમ સંવત | ઈસ્વી. પૂર્વે | દિવસ | કયારે થયું? પૂર્વે કયારે? | ક્યારે | (ગુજ.ગણના) | લ | ૫૪૪ | ૬૦૦ વર્ષે | અષાઢ સુદિ બ્રાહ્મણકુંડ વિદેહ જનપદ ગામ નગર | (s. બિહાર) ૫૪૩ ૫૧૩ ૧, અવન. ૨૫૬૯ વર્ષ કલ્યાણક ૯િ મ. કા દિન ઉપર ૨. જન્મ ૨૫૬૯ " કલ્યાણક ઉપર ૩. દીશા ૨૫૩૯ વર્ષ કલ્યાણક ઉપર ૪. કેવલ શાન ૨૫૨૭ વર્ષ કલ્યાણક | ઉપર સિંપૂર્ણ શાન કે સર્વશ અવસ્થા ૫ મેષ ૨૪૯૭ વર્ષ નિર્વાણ | ઉપર કલ્યાણક પ૯ | ચૈત્ર સુદિ | ક્ષત્રિયકુંડ ૧૩ ગામ નગર ૫૬૯ | ગુ. કા. વરિ ૧૦ ૫૫૭ | વૈશાખ સુદિ | અભિક ગામ વર્તમાન બિહાર મિજવાલિકા નદી કિનારે. ૫૦૧ ૫૨૭ ગુ, આસો વદિ પાવાપુરી અમાસ *અહીં જે વનિ ઉલ્લેખ કર્યો છે, તે આ ગ્રન્થલેખન સમયે પ્રવર્તમાન વિ. સં. ૨૦૨૭, ઈ. સ. ૧૯૭૦ને લક્ષમાં રાખીને કર્યો છે. દિવસો છોડીને માત્ર વર્ષના પૂણીકજ આપ્યાં છે. * દરેક તીર્થકરદેવના (વન કલ્યાણકને છોડીને બાકીના ચાર) કલ્યાણકના સમયે ત્રણેય લોકમાં અંતર્મુહર્ત (લગભગ બેઘડી) સુધી ઉદ્યોત થાય છે. અને આ ચારની ઉજવણી કરવા ઇન્દ્રાદિક દેવો મનુષ્યલોકમાં આવે છે. પરિશિષ્ટ સં. ૧૦ ભગવાન શ્રી વર્ધમાન-મહાવીરનાં મુખ્ય વિવિધ નામો વર્ધમાન માતાપિતાએ પાડેલું મહાવીર દેવએ પાડેલું શાસનન્દન* *જ્ઞાનકુલોત્પન્ન હોવાથી નિગ્રંથ મુનિ (રાગની ગ્રન્થિના ભેદક હોવાથી) પ્રમણ સાધુ (તપશ્ચર્યા કરવાની મહાન શકિતના કારણે દેવાર્ય લોકોએ પાડેલું. ' ભગવાનનાં ‘વિદેહ' (કલ્પ. મૂ. ૧૧૦) અને ‘વૈશાલિક' (સૂત્રકૃતાંગ ટીકા) તેમજ સન્મતિ' એવા અન્ય યૌગિક નામે મળે છે. * બૌદ્ધ ગ્રન્યકારોએ મહાવીર માટે નિઝ, નાદપૂર, નાનપુર, નાથge'આદિ શબ્દ વાપર્યા છે. * અન્ય ગ્રન્થકારોએ ભગવાનને વિવિધ નામથી ઓળખાવ્યા છે એમ છતાં ભગવાન દેવકૃત મહાવીર’ નામથી જ સુવિખ્યાત થયા. s, પ્રાચીન કાળમાં કુબ, વંશ, અતિ, શ, અને ગામના આધારે વ્યકિતને ઓળખવાની પ્રથા વિશે પ્રકારે હતી. અહીં ભગવાન વર્ધમાન-મહાવીરનાં જોતાંબર, હિંગખર તો બૌધ પ્રકારોએ, તેઓ શ્રીના કુલથી આધારિત જ્યાં કયાં નામ વ્યાં છે તે જોઈએ. એક ખુલાસે સમજ પડી છે કે કુલ, વંશ અને અતિ, આ શબ્દોના અર્થ વચ્ચે ભેદરેખા હોવા છતાં લેખકે સામાન્ય પ્રસંગે સમાનાર્ષક પણ સ્વીકારી લે છે, જેમકે નફરત યંગ આદિ, બેતામ્બરીય કપ, મૂત્રકૃતાંમા6િ આગમાં અનેક સ્થળે શબ વાપરી ભગવાનને ‘જ્ઞાકુલ' ના કલા એટલે નાત એ કુલ (તથા વે) ને વાચક ન થા. હવે એ શબ્દ જોડે જ શબ્દ નેહી ભગવાનને જાપુર તરીકે ઓળખાયા. તેના સંને ભાષાંતરમાં તેઓને દિગબર પરંપરામાં જયધલાકાર (ભા. ૧, “ક ૨૩) કાગવાનને જાને, તિલકપશુની (અ, ૪) માં inviroy ", અને શમભકિતમાં થનારી જાત, ગુણુભદ્રીય ઉત્ત પુરાણુમાં નાયકનૌ: વગેરે ઉલ્લેખદ્વારા નાથકુલના જણૂાવ્યા છે, બેન ત્રિપિટકૅમાં નાપુને (દી. નિ.) નાઇકુ (મ.નિ.) થી સંખ્યા છે. આ બધાયને ફિલિતાર્થ એ કેન્દ્રનાથ -ના, ના, નાના, નાસ(f)-નાર આ બધા એક જ અર્ષના વાયા છે. માત્ર ભાષાબે સયા છે. – ત્રિપિટમાં ભરાવાન મહાવીર માટે નિrs, નિnsT4gો આ શબને વધુ ઉપયોગ થયો છે. r, વળી સૂત્રકૃતાંગ (૨, ૨, ૩) માં તે વાવ -જ્ઞાત) શબથી જ મહાવીર નામ મુકાયું છે. अंकुश For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004065
Book TitleTirthankar Bhagawan Mahavir 48 Chitro ka Samput
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJain Sanskruti Kalakendra
Publication Year2007
Total Pages301
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy