SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्वितः (ખ) જો ધર્મોથી ધર્મી અભિન્ન મનાય, તો તે ધર્મી ધર્મસ્વરૂપ જ બની જશે, તેનાથી જુદું સ્વતંત્ર ધર્મનું અસ્તિત્વ નહીં રહે અને તો ધર્મનો વિલોપ પણ થવાનો જ. - તેનું કારણ એ કે, જો ધર્મીનું અસ્તિત્વ ન રહે, તો ધર્મો પણ નિરાધાર =આધાર વિના) તો ન જ રહી શકે. એટલે તો ધર્મનો વિલોપ પણ થાય જ. તેથી બીજો અભેદવિકલ્પ પણ યુક્ત નથી. तथान्यानन्यत्वम्, अतोऽनेकान्तवादाभ्युपगमादेकान्तवादिनः स्वमतविरोधः; इत्यलं પ્રસન | इति सदसदुभयरूपैकवस्तुवादः ।। – પ્રવેશરશ્મિ – ભાવાર્થ હવે ભિન્નાભિનપણું કહો, તો અનેકાંતવાદનો અભ્યપગમ થવાથી એકાંતવાદીને સ્વમતનો વિરોધ થાય. હવે આ પ્રસંગથી સર્યું. આ પ્રમાણે એક વસ્તુ સદસદ્ ઉભયરૂપ છે, એવો વાદ થયો. છે તૃતીય વિકલ્પની અસંગતિ જે વિવેચન : (૩) જો ધર્મ-ધર્મીનો એકાંત ભેદ કે એકાંત અભેદ નહીં, પણ ભેદભેદ માનો, તો તો અનેકાંતવાદનો જ સ્વીકાર થાય. (અનેકાંતમતે ઘટ અને તેના સત્ત્વાદિ ધર્મો બંને કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન મનાય છે.) અને તો એકાંતવાદીઓને પોતાના મતનો વિરોધ થાય જ. એટલે હવે આ પ્રસંગથી સર્યું. નિષ્કર્ષ તેથી વસ્તુને સદસદ્ ઉભયરૂપ જ માનવી રહી અને તેની સદસરૂપતા પણ કથંચિદ્ ભિન્નભિન્ન જ માનવી રહી, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું. || આ પ્રમાણે સદસદ્ અનેકાંતવાદરૂપ પ્રથમ અધિકાર પૂર્ણ થયો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy