________________
(૫)
ને પ્રકાશકીય હદયોર્મિ |
જય જિનશાસન! અનેકાંતવાદપ્રવેશ” નામની; પ્રમાણમાં નાની છતાં અનેક મહત્ત્વપૂર્ણ પદાર્થોને સુંદર શૈલીમાં
પીરસતી એક સુંદર કૃતિ...
જેના રચયિતા, પરમતાર્કિકાગ્રણી, સુગૃહીતનામય, સૂરિપુરંદર આચાર્યપ્રવરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા છે.
I અનેકાંતજયપતાકા ગ્રંથના પદાર્થો સંક્ષેપમાં મળી રહે...
જ અનેકાંતજયપતાકા ગ્રંથમાં સરળતાથી પ્રવેશ થઈ શકે... IT અનેકાંતના મૂળભૂત તત્ત્વોનું સરળ શૈલીમાં જ્ઞાન થઈ રહે...
એ બધા પ્રસ્તુત ગ્રંથરચનાના પ્રયોજનો છે. પ.પૂ. દીક્ષાદાનેશ્વરી આ.ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. અને પ્રવચનપ્રભાવક આ.ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા.ની પ્રવરપ્રેરણાથી તૈયાર થયેલ સાનુવાદ આ ગ્રંથરત્નને પ્રકાશિત . ' કરતાં, આજે અમે આનંદ અનુભવીએ છીએ.
મૂળગ્રંથના શુદ્ધિકરણ માટે, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જિનશાસન આરાધના ટ્રસ્ટ વગેરે ? કે સંસ્થાઓનો સુંદર સહયોગ મળ્યો છે, તેઓશ્રીએ શુદ્ધ હસ્તપ્રતો મેળવી આપી છે - તે બદલ તેમનો અત્યંત ; આભાર ! : શ્રુતપ્રકાશનના આ કાર્યમાં ગીતાર્થગંગા સંસ્થાએ તેમના દ્વારા કોમ્યુટરમાં કંપોઝ કરાવેલ : અનેકાંતવાદપ્રવેશ ગ્રંથની સોફ્ટકોપી ભેટ આપેલ છે, જેના કારણે પ્રકાશન કાર્યમાં સહાય થયેલ છે. : ગીતાર્થગંગા સંસ્થા દ્વારા આ ગ્રંથનો ગ્રંથાઝ પણ મળેલ છે. તેમની શ્રુતભક્તિની અનુમોદના.
કંપોઝ-સેટીંગ-પ્રિન્ટીંગ વગેરે કાર્ય, નવરંગ પ્રિન્ટર્સવાળા અપૂર્વભાઈ અને રાજેન્દ્રભાઈએ ખૂબ જ : ઉત્સાહ અને કુશળતાથી પાર પાડેલ છે, તે બંનેને અત્યંત ધન્યવાદ..
ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ લાભ, શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘ અને ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટે લીધો છે, તેમની ભૂરિ ભૂરિ અનુમોદના...
પ્રાંતે, આ ગ્રંથના અધ્યયન દ્વારા સહુ અનેકાંતમય તત્ત્વને જાણે અને આત્મશ્રેયને સાધે એ જ એક મંગલકામના સાથે વિરમીએ છીએ.
દ. જિનગુણ આરાધક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ..
O
0 .
CYCCC
0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org