SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનારિત્ર-ચિત્રપટ્ટિકા ૪૭ મરણ પામીને જુદા જુદા જન્મ ધારણ કરતા કરતા, જ્યારે સત્યભામા સુતારા બની ત્યારે, ચમચા નામે નગરીના અશનિધાષ નામે વિદ્યાધર રાજા બન્યા હતા. તારાને જોતાં જ. તેના તેની પ્રત્યેના પૂર્વ સ્નેહ જાગી ઊઠયા અને તેણે તેનું અપહરણ કરવાનું વિચાર્યું. પરંતુ શ્રીવિજયની હાજરીમાં તે શક્ય ન લાગવાથી તંબુ, પાતાની પ્રતારિણી નામની વિદ્યાના બળે એક સુવર્ણમૃગ પેદા કર્યાં અને તેને આ બનથી ચોડાક ચાક્કસ અંતરે રમતો મૂકયા. સ્વાભાવિક રીતે જ, તારાનું ધ્યાન તેના તરફ કારાયુ. અને એ નયનમનાહર અને મેળવવા તે લલચાઈ. તેણે શ્રીવિજયને તે મૃગ પકડી આણવા સૂચવ્યું અને, તેની ઈચ્છા પૂરી કરવા માટે, શ્રીવિજય તે મૃગને પકડવા ગયો પણ ખરો. તેને સારા એવા દૂર જવા દીધા પછી, શિનધાષ આકારામાંથી નીચે ઊતરી આવ્યા. અને મુતારાને ઉપાડી, પેાતાના વિમાનમાં બેસાડીને ચાલતા થયા. પણ જતાં જતાં તેણે વિચાર્યું” ૐ શ્રીવિજયના હાથમાં સાનરી હરણ નહિ આવે એટલે તે તરત જ પાછા ફરશે અને તારાને નહિ જુએ એટલે મારા પીઠા પકડશે, માટે એને અહી જ રોકી રાખવા જોઈએ. આામ વિચારીને તળે · પ્રાર્તાણી વિદ્યાનો પુન: પ્રયોગ કર્યાં. એના બળે બીજી એક સુતારા, ફ્રીડા-ઉદ્યાનમાં, તેની મૂળ જગ્યાએ આવી ગઈ. અને તેની પાસે જ ફૂંકડાના જેવું સુખ ધરાવતા ઝેરી સાપ પણ ફૂંફાડા મારતો આવ્યા. સાપે તેને ડંખ દીધા અને તેણે સુદૂર પહેાંચી ગયેલા શ્રીવિજયના કાને પડે તેવી ચીસેા પાડી: “ હે શ્રીવિજય ! હે નાથ ! બચાવા ! બચાવો ! મને સ`શ થયા છે! બચાવા ! છ એ સાંભળતાં જ શ્રીવિજય મૃગની પાછળ જવાનુ છેાડીને દાડતા પાછા વળ્યા. આવીને જોયુ તો તારાના મૃતદેહ ! તે હિંન્ગ્યુદ્ધ થઈ ગયા. તેણે તે જ પળે સુતારાના મૃતદેહ સાથે બળી મરવાના નિશ્ચય કરીને ચિતા તૈયાર કરી. અર્થાનધાયનું કાવતરુ આ રીતે સફળ થયું”. ચિંતા પ્રજવલિત થતાં જ, વિજય, તારાના શરીરને ચિતામાં સુવાડીને, તેમાં ઝંપલાવવા જાય છે, તેવામાં જ અચાનક, ક્યાંકથી બે માણસો ત્યાં આવી લાગ્યા. તે પૈકી એકના હાથમાં જળસલો કળશ હતા. તે કળામાંનુ જળ તેણે ચિંતા ઉપર છાંટયું”, ને એ સાથે જ, તારાનું રૂપ લઈને ચિતામાં પડેલી પેલી પ્રતારિણી વિદ્યા, બીક લાગે તેવું અટ્ટહાસ્ય કરતી ઊડી ગઈ ! એ જોઈને રાજા દિંગ થઈ ગા. તેણે પૈસા બે માસાને પૂછ્યું: “ આ બધું શું છે !! ત્યારે તેમણે કહ્યું કે મહારાજ ! અમે બન્ને રાજા અમિતનેજના જિનશ્રીત અને દીપશિખ નામના સેવકો છીએ. અત્રે આકાશમા તીય યાત્રાએ નીકળ્યા હતા, અને તે અર્થે જ આ તરફ આવતા હતા. ત્યાં માર્ગમાં અને કરુણ દ સાંભયુ: “હે શ્રોવિય ! હું અમિતેજ ! મને બચાવો ! આ દુષ્ટ વિદ્યાધર મને ઉપાડી જાય ! ?? આ સાંભળતાં જ અમે તે શબ્દની દિશામાં દાયા. જોયુ' તા માનિધાષ વિદ્યાધર તારાદેવીને ઉપાડીને લઈ જઈ રહ્યો હતો. તેને ગઢકાપીને લડવા માટે અમે તૈયાર થયા, ત્યાં દેવીએ અમને વાર્યા અને કહ્યું કે “ તમે અહીની ચિંતા જાડી દો. પહેલાં ત્યાં-કૂદ્યાનમાં પાંચા અને શ્રીવિજ્યને બચાવો. કેમ કે આ દુષ્ટ પાતાની વિદ્યા વડે, મારા જેવી સ્ત્રીને ત્યાં ગાઢવી છે. અને ઘણું કરીને તેને સર્પદંશ કરાવ્યા છે એટલે તેને મળેલી જોઈને શ્રીવિજય પણ અવશ્ય મરી જશે, માટે અઢ ત્યાં પહેાંચીને તેને ઉગારા, તે જીવશે તેા જ હું જીવીશ. ” દેવીના આદેશ પ્રમાણે અમે દાતા અહીં આવ્યા, તે ખરેખર, એવુ' જ હતું, જો અમે સહેજ મેાડા પડયા હેત, તેા આપ હતા ન હતા થઈ જાત! અમે તરત અમારી પાસેનું મત્રજળ છાંટયુ ને આપ હેમખેમ બચી ગયા. હવે આપ દેવીની ફિકર ન કરો. એમનું અપહરણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy