SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ શ્રી શાન્તિનાથચરિત્ર-ચિત્રપદિકા શ્રી હંસવિજયજી મહારાજે તેને મૂળ પ્રતિ સાથે બરાબર મેળવી લીધી હશે એવું, તે પ્રતિમાં કરાયેલા સુધારાઓ જોતાં સમજી શકાય છે, હવે, આ પ્રતિલિપિમાં, ટીકાકાર શ્રી લક્ષ્મીતિલકગણીની પ્રશસ્તિ ર૧ શ્લોક પ્રમાણ છે, અને તે શ્લોક પૂરા થતાં જ ગ્રંથ સમાપ્ત થઈ જાય છે, એટલે કે તે પ્રશસ્તિ પછી આ પ્રતિમાં માત્ર “ત બીજિનેશ્વરસૂરિવરતિ શ્રાવનઘર્ષs૨૫ છા” આટલું જ લખેલું જોવા મળે છે. અને તેથી જણાય છે કે આ પ્રતિલિપિની આદત મૂળ પ્રતિમાં પણ આથી વધારે લખાણ નહિ હોય, અર્થાત, એ મૂળ પ્રતિ કયારે લખાઈ હતી, તેના ઉલલેખવાળી પુપિકા પણ તેમાં હતી નહિ. જે હોત તો તેને ઊતારે કે તેને ઉલેખ નવી પ્રતિલિપિમાં મળત, જે નથી મળતો. આમ છતાં, શ્રી નાહય, તે મૂળ પ્રતિ ૧૩૧૭ ના વર્ષે જ લખાઈ હતી એવું જે કહે છે, તે તે ટીકાકારની પ્રશસ્તિના ૧૬મા શ્લોકમાં, અને તેને અનુસરીને જ શ્રીહંસવિજયજીએ કરાવેલી પ્રતિલિપિના લહિયાએ લખેલી પુષિકામાં ઉલ્લેખાયેલા “મનરિકેન્દ્રિ” શબ્દના આધારે જ કહે છે, એમ સમજવું જોઈએ, પરંતુ એ સ્પષ્ટ છે કે “મુનાસિત્તેજું” શબ્દો, આ ટીકાની રચનાના વર્ષ માટે પ્રયોજાયેલા છે, નહિ કે જેસલમેરવાળી પ્રતિના લેખનવર્ષના સુચન માટે, આથી ઊલટું, અમદાવાદની “શ્રાવણર્યકરન ત્તિ” ની પ્રતિ, ટીકાકારની પ્રશિસ્તના શ્લોકે પૂરા થતાં જ પૂરી નથી થઈ જતી, પરંતુ એમાં તો તે પછી પણ એક લાંબી પ્રશસ્તિ હતી, એવું તેનાં અંતિમ પૃષ્ઠના ટુકડાઓ જોતાં સમજાય છે. કમનસીબે, આ પાનાંઓ ખંડિત છે, એટલે તેમાં લખેલી તમામ પંક્તિઓ વાંચી નથી શકાતી. જે પંક્તિઓ વાંચવા મળે છે તે આ પ્રમાણે છે: “વાહifકુરે દ્વિતોનનાળાષ્ટifi. जावालिपुरे श्रीवोरभवने स्वश्रेयसेऽष्टाहिकां चैत्रे मासि चतुर्थिकां... स्वर्णगिरी तथा स्वजननीश्रेयोर्थमष्टाहिकां चैत्रे मासि तृतीयिकां..." આ ઉપરાંત, આ ખંડિત પંક્તિઓમાં “કાવંશ, સઋક્ષણ, સુત કાન, પત્ની નાયિHI, Tો fજના કહેવ..” આ શબ્દો/નામે પણ વાંચી શકાય છે. આ ઉપરથી સહજ અનુમાન થઈ શકે કે એ ખંડિત પ્રશસ્તિમાં, એ પ્રતિ લખાવનાર કે શ્રેષ્ઠીના વંશનું તથા ધર્મકાર્યોનું વર્ણન હશે અને સંભવત: એ પ્રતિ તે શ્રેષ્ઠીએ લખાવી હોવાથી જ તેમની પ્રાપ્તિ તેમાં સામેલ કરાઈ હશે; અને ઉપર નોંધેલી પંકિતઓ ઉપરથી એ પણ સૂચિત થાય છે કે જેની પ્રશસ્તિ થઈ છે તે શ્રેષ્ઠી જાલારના જ વતની હોવા જોઈએ. વળી, શ્રી શાન્તિનાથ ચરિત્રનાં ચિત્રોવાળી, આ ગ્રંથપ્રતિ સાથે વીંટાયેલી, પ્રસ્તુત બે કાષપાટિકાઓમાં, બીજી કાષ્ઠપત્રિકાના પાછળના ભાગમાં, જયાં શાન્તિનાથ-ચરિત્રનું ચિત્રણ પૂરું થાય છે ત્યાં, લાગેલી જ, એક દેરાસરની અને તેના પછી ત્રણ પુરુષે તથા ત્રણ સ્ત્રીઓની આકૃતિઓ ચીતરેલી જોવા મળે છે. ત્યાં તે આકૃતિઓને પરિચય આ પ્રમાણે લખેલો છે: છી ગાજિકુરે નિરો શ્રી શાન્સેલિજિત્ય . સેવ (?) . ક્યાા છે. રાજા વાયતા . નેલી રારિરી ” Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy