SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાચરિત્ર-ચિત્રપટ્ટિકા ગુંદર સાથે ખાંડવામાં આવે છે; તે બધાનું સપૂર્ણ પણે મિશ્રણ થઈ જાય પછી તેની ગાળીઓ બનાવવામાં આવે છે અને તેને (ગાળીઓને) સૂકવવામાં આવે છે.” (જુઓ-જૈનચિત્ર સ્પદ્રુમ, મા-? પૃષ્ઠ-૪, ૨૨૬). ઉપરોક્ત હિંગળાકમાં ગુંદરનું પ્રમાણ ખરાબર જળવાય છે કે નહિ તેની ખાત્રી કરવા માટે, હિંગળાકના ભૂકા અથવા પાવડર જ્યારે તૈયાર થતા હોય ત્યારે વારંવાર તેને તપાસતાં રહેવુ' એ સલાહ ભરેલું છે. આને માટે એક સરળ પ્રયોગ સૂચવવામાં આવે છે, જેમાં એક કાગળ ઉપર હિંગળાકનું ડ્રાવણ લગાવીને તેની ( કાગળની ) ગડી વાળીને બેવાળી જગામાં તેને શખવા જોઈએ. જો કાગળના છેડા એકદમ ચાંટી ન જાય તા સમજવુ કે ગુંદર સપ્રમાણ છે, જો તે સૂકાયા પછી આંગળીના નખથી રગને ઉખાડી શકાતા હોય તા દેખીતી રીતે તેમાં વધારે ગુ’દરની જરૂર છે એમ સમજવું. - (Motichandra, 'Jain Miniature Paintings from Western India ''; P. T?), હિંગળોકમાંથી બનેલા ખો લાલ રંગ ચીનમાં તા પ્રાગૈતિહાસિક સમયથી જાણીતા થયેલા છે. અને ત્યાં તા લાંબા સમય સુધી તે રંગ (હિંગળાકના લાલ રંગ ) બહુ કિમતી ગણાયા છે. પ્રાચીન કાળ પછી તરતજ કૃત્રિમ હિંગળાક જોવા મળ્યા છે. સ.ની ૮મી મી સદીના એક અરેબીક અ←મીસ્ટ ગીઅર અથવા બીä ( GePer of Jahir ) ગાઁધક ( સલ્ફર ) અને પારા ( મરક્યુરી ) ના સચેાજનથી બનેલા લાલ રંગના મિશ્રણ વિષે વાત કરી છે, મધ્યયુગમાં તેને બનાવવાની રીતા ઘણી સામાન્ય . જેમકે-પારા ( મર્ક્યુરી ) અને ગંધક ( ર ) બન્નેને ભેગા પાણી સાથે પીસવામાં આાવે છે, અને આ પીવાનુ કાર્ય પૂરું થવામાં હોય તે વખતે તેનું રૂપાંતર પૂરું કરવા માટે તેમાં કોસ્ટીક પાડીશનુ” કાળુ' દ્રાવણ ઉમેરવામાં આવે છે. ચાડીવાર તેને હલાવ્યા પછી મરકયુરીક સલાઈ, આપણે જોઈતા હિંગળોક લાલ રંગમાં રૂપાંતરિત થાય છે. આ રીતે તૈયાર થયેલા હિંગળાક લાલ રંગને ગંધકમુક્ત કરવા માટે ધાવામાં આવે છે અને પછી તેને સૂકવવામાં આવે છે. રાસાયણિક રીતે અને ભૌતિક રીતે કૃત્રિમ હિંગળાક કુદરતી હિંગળાકથી ખાસ જુદા પડતા નથી. તે બન્ને વચ્ચે ખીતા અથવા નજરે જોઈ શકાય તેવા કોઈ ભેદ નથી; અને અનેકવાર ચિતરેલા પડમાં મૂળ હિંગળાય રંગ કહેવા તદ્દન અશકય બને છે. જો ચિતરેલું પડ ખરબચડું હાય અને તેનાં કણા જો એક નાના દાણા જેવા દેખાવાને બદલે તૂટેલા ટુકડાઓ રખાતા હાય અને તે તૂર્તેલા કઢામાં જો અહંના સમાવેશ થતો હોય તો તે રંગ કુદરતી છે. પ્રસ્તુત કાફ્રિકાના ચિત્રોમાં રહેલા લાલ રંગ એ કુદરતી હિંગળાક ( સીનબાર ) છે. વર્મીલીયન લાલ રંગ એ એક ભારેમાં ભારે રગ છે જે થાડા લગાવવાથી એકદમ લાલ થઈ જાય છે. સુક્ષ્મદા કત્રની નીચે તેમાં પસાર કરેલા પ્રકાશથી વર્મીલીયન લાલ રંગના કળા પારદક ( અથવા સ્વચ્છ ) અને ધેરા નાર'ગીના રંગ જેવા લાલ દેખાય છે, પ્રતિષિ`ખિત પ્રકાશ દ્વારા તેને ( રંગના કખાન ) વધારે ગાઢા જોતી વખતે તે લાલ કણામાં અમુક ખાસ મીણના જેવા ચળકાઢ હોય છે જે ખૂબ લાક્ષણિક લાગે છે. વર્મીલીયન લાલ રંગ એ કાયમી રગ છે, તેમ છતાં તે બધી સ્થિતિમાં કાયમી નથી. તેમાં એક ખાસ વિરિાષ્ટ ગુણધ` એ છે કે તેનાં નમૂનાઓને સીધા સૂર્યના પ્રકાશમાં ખુલ્લા મૂકવાથી તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy