SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 14 આ લેખકે સંગ્રહ કરેલા અમુક જ દાખલાઓ અહિં આપવામાં આવે છે. (૧) સપ્તમી બહુવચન તૃતીયા બહુવચન માટે. उगमहाफणीमणी पज्जलियं, भुयङ्गपासेसु बन्धणं, (૨) (૩) (૪) (૫) (૬) (૭) फलिहासु संपउत्तं, सरसरसिवावीवप्पिणसहसु, गएसु पेल्लिज्जइ, नाणेसु तीसु सहिओ, कीलणसएसु कीलन्तो, भयासुलग्गा, आउहकिरणेसु दिप्पन्तो, जुवईसु अवरद्धं, સપ્તમી બહુવચન ચતુર્થી બહુવચન માટે. सुएसु दाऊण છઠ્ઠી બહુવચન તૃતીયા બહુવચન માટે. भरियं चिय दन्तकीडाणं; वन्दीण घुटुं ત્યા પ્રત્યયનાં રૂપો માટે તુમ્ પ્રત્યયનાં રૂપો. ધરિä, ારું, મોજું, મુળિસું, વજ્જુ, રતુ, મુત્તિ વિગેરે. તુમ્ પ્રત્યયનાં રૂપો માટે ત્યા પ્રત્યયનાં રૂપો. વળિા, તીરફ, જાડળ સમાજત્તા, પરિવેવિઝા, વિન્તિળ, હરિઝા, રુક્વિઝા, કેતૂળ, પન્નૂળ તૃતીયાનાં રૂપો સપ્તમી માટે. સેન્ગાદિ સુહનિસળા, આવત્તિ (આપદ્ધિ:) પ્રત્યય વિનાનાં રૂપો. વીર વિનીખરયમન, સક્ષયપરમ, સમ્પેલ્પેજીમાળા, અન્ને વિ ને બહર અગર તદ્ધમાદળું, વિગેરે. પ્રાકૃત વ્યાકરણકારોએ પ્રાકૃત શબ્દોના ત્રણ ભાગો પાડ્યા છે જેવા કે તત્સમ્, તદ્ભવ, દેશ્ય. હેમચંદ્રાચાર્યે ૮મા અધ્યાયના ૪ થા પાદમાં જે આદેશો આપેલા છે તે બધા અમુક પ્રાકૃત ધાત્વાદેશો નિયમાનુસાર કે પદ્ધતિસર ગોઠવેલા નથી. તેમણે ગમે તેમ છૂટાછવાયા આપ્યા છે. આ આદેશોમાંના ઘણા દેશી ધાતુઓ છે અને બીજાઓ ૮ મા અધ્યાયના ૧ અને રજા પાદના નિયમો લગાડીને બનાવી શકાય છે. સર જ્યોર્જ ગ્રીઅરસને તેમના પ્રાકૃત ધાત્વાદેશોના મનનીય લેખમાં પ્રાકૃત ધાતુઓના ચાર ભાગ પાડ્યા છે. ૧ જે સંસ્કૃતના જેવા જ છે. દા.ત. ચલૂ. ૨. જે ભાષાશાસ્ત્રના નિયમાનુસાર સિદ્ધ થઈ શકે છે. દા.ત., પીડ્માંથી પીલ. આ વર્ગના આવા ધાતુઓ આદેશ કહી શકાય જ નહિ, કારણ કે સંસ્કૃત ધાતુ માટે અહિં કોઈ ઈતર ધાતુ નથી, ફક્ત તેનું બીજું સ્વરૂપ જ છે. (જુઓ તેમનો “પ્રાકૃતાત્વાદેશ”નો લેખ. એશીઆટિક સોસાયટી, બંગાલ. વો. ૮ નં. ૨, ૧૯૨૪). ૩ જે સંસ્કૃત ધાતુઓ સાથે કોઈપણ નિયમાનુસાર સરખાવી શકાય નહિ અગર સંસ્કૃતમાંથી સિદ્ધ કરી શકાય જ નહિ. જેવા કે ચત્ નો કે આદેશ ચલ્લૂ આવા જ શબ્દો ખરેખરા આદેશો કહી શકાય. આમાંના ઘણા દેશ્ય શબ્દો છે એમ તેઓ જણાવે છે. ૪ જે ધાતુઓ સંસ્કૃતમાંથી બનાવી શકાય છે પણ જેના અર્થમાં ફેરફાર થઈ ગયો છે અને તેથી જ જેને પ્રાકૃતના વ્યાકરણશાસ્ત્રીઓએ તે પ્રાકૃત ધાતુઓને બીજા જ સંસ્કૃત ધાતુઓ સાથે સરખાવ્યા છે કે જેનો અર્થ તેને લગતો હોય. આ પણ આદેશો છે. ડૉ. વૈદ્યનો મત એવો છે કે ‘જે ધાતુઓ ઉ૫૨થી સંસ્કૃતનો સંબંધ તારવી શકાતો હોય તેને આદેશ કહેવા જોઈએ નહિ. પણ જે કોઈ જાતનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004025
Book TitlePaumchariyam Part 02
Original Sutra AuthorN/A
AuthorParshvaratnavijay
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2012
Total Pages214
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy