SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પ્રતિમાલેખને અનુવાદ અમરાએ, તેની ભાર્યા સાંતી, તેના પુત્ર અબડ અને પુત્રી પૂનમતીની સાથે પિતાના કલ્યાણ માટે આ બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૬૨૩) સં. ૧૨૯૯માં નાણાના રહેવાસીએ આ (ગેખલા સાથેનાં) પગલાં કરાવ્યાં અને તેની વાચક મહિમરાજના શિષ્ય વિનયમેએ પ્રતિષ્ઠા કરી. ૧૭. આમથરા (૬૨૪) સં. ૧૫૫માં સંઘવી સાંડા, સં. વરસિંગ, સં. ગેપ વગેરેએ શ્રીવર્ધમાન ભગવાનનું બિંબ કરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીલક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૨૫) (આ ચાર ખંડિત લેખો ચાર મૂર્તિઓ ઉપરથી મળ્યા છે તેમાં કમસર જે સારાર્થ નીકળે છે તે અહીં આપવામાં આવે છે)–(૧) વ્યવહારી ગેપાએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પધરાવી. (૨) ઠકુર રૂપિણ તેને પુત્ર સંતરા હતા. (૩) મણિને ભાઈ વાછિગ, તેની ભાર્યા. (૪) શ્રી અજિતસ્વામી ભગવાનનું બિંબ સ્થાપન કર્યું. ૧૮. કીરવલી: (૬ર૬) સં. ૧૧૩રના ફાગણ સુદ ૧૦ ને બુધવારે . પુત્ર ત્રિભોવનપાલના પુત્રની સાથે મોક્ષ માટે અમર સંઘપતિએ આ પ્રતિમા પધરાવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy