________________
દેવદર
(૬૨૭). સં૦ ૧૧૮૦ના ભાદરવા સુદિ ૭ના રોજ શ્રેષ્ઠી નાગદેવના પુત્ર દેવંગે આ કુંભિકા કરાવી. કુરીના પુત્ર દેવંગ શ્રાવક શ્રી રાષભનાથ દેવનું આરાધન કરે છે.
| (૬૨૮) સં. ૧૮૬૮ શાકે ૧૭૩૩ ઉત્તમ માસ ફાગણ વદિ ૫ ને સોમવારે શ્રીદેવરત્નસૂરિના શિષ્ય ઉદયવિજયજી, તેના શિષ્ય સુંદરવિજયજી, તેમના શિષ્ય જીવવિજયજીની આ પાદુકા છે. ૬. દેલકર
(૨૯) સં ૧૧૦૧માં શ્રીરારેડવંશ ના એ આ સ્તંભ બનાવ્યો.
(૬૩૦) સં૦ ૧૨૪૦ અષાડ વદિ ૧ ને રવિવારે અમુકની પુત્રીએ આ મૂર્તિ ભરાવી અને તેની શ્રી અભયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.
(૬૩૧) સં૧૨૪૦ના અષાડ વદિ ૧ ને રવિવારે શ્રેષ્ઠી [વર સિંગની ભાર્યા રાજશ્રી, તેના પુત્રે....આ મૂર્તિ પધરાવી.
(૬૩૨) સં. ૧૩૧૪ના જેઠ સુદ ૩ ને મંગળવારે ઈડલઉદ્ર ગામમાં દં.....ઉચ્છવની ભાય તેજૂ, તેના પુત્ર લિંબદેવ, તેના પુત્ર પૂનડ, તેના પુત્રો જયતલ અને નીતલ–આ ચારે જણાએ, પોતાના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org