SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાલેખાને અનુવાદ શ્રીમૃદ્ધખરતરગચ્છના યુગપ્રધાન ભટ્ટારક શ્રીજિનદત્તસૂરિના શિષ્ય આચાર્ય શ્રીજિનસિંહસૂરિના વિજયી રાજ્યમાં એડિથરા ગેત્રના મંત્રી કચદ્ર, તેના પુત્ર ત્ન મંત્રી ભાગચંદ માઁ લક્ષ્મીચંદ વગેરે પરિવારે શ્રીજિનકુશલસૂરિની મૂર્તિ ભરાવી અને તેની વાચક દયાકમલ ગણિએ પ્રતિષ્ઠા કરી. (૨૫૪) ૧૮ સ૦ ૧૬૭૧ના વૈશાખ સુદ ૩ ને બુધવારે પારવાડજ્ઞાતીય શા. પૂજાની ભાર્યા ખાઇ ઉછરગઢેએ પોતાના પુત્ર શા. તેજપાલ, તેના પુત્રા વસ્તુપાલ, વર્ધમાન વગેરેના કલ્યાણ માટે શ્રીહીરવિજયસૂરિની મૂર્તિ ભરાવી અને તેની ભ॰ શ્રીવિજયસેનસૂરિના પટ્ટધર શ્રીવિજયતિલકસૂરિએ પ્રતિષ્ઠા કરી. તપાગચ્છના (૨૫૫) સ’૦ ૧૬૮૩ ના અષાઢ વદિ ૪ને ગુરુવારે સિરાહીના રહેવાસી દેશી જોધાએ, શ્રીનમિનાથ ભગવાનનું મિત્ર ભરાવ્યું અને તેની તપાંગચ્છીય શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી. (૨૫૬) સં ૧૭૦૬ શાકે ૧૫૭૧ના પેષ માસના શુકલપક્ષમાં ૭ ને શનિવારે વિષયમુહૂતમાં શ્રીશિવપુરી મહાનગરીમાં અğદના રાજા શ્રીચર્હુઆણુ વંશની દેવડા શાખામાં મહારાજાધિરાજ મહારાજ શ્રીઅખયરાજજીના વિજયી રાજ્યમાં શ્રીપૂર્ણિ માપક્ષના કચ્છેાલીવાલગચ્છમાં ખીજી શાખાના ભટ્ટારક શ્રીહીરજીએ તુલા-તાલાવાના કાંટા બનાવ્યેા. સં૰ ૧૭૦૬ના માહ વદ ૬ નૈરિવવારે ભટ્ટારકશ્રીહીરજીએ આચાર્ય શ્રીઆસાને પટ્ટાભિષેક કર્યો શિષ્ય નેનાએ(આ)લખ્યું. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy