SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ જીરાલા (૧૩૪) - સં. ૧૪૮૭ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે શ્રીપાગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રીસેમસુંદરસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રી જયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિના ઉપદેશથી શ્રીકલગનગરમાં ઓસવાલજ્ઞાતીય અને વરાહડીયા ગોત્રમાં શા. ઝીઝાના સંતાનમાં સાટ ઊદાની ભાય બાઈ છીતૂના સુત સંઘવી આસપાલે શ્રીજીરાવલના મંદિરમાં દેવકુલિકા કરાવી. (૧૩૫) સં. ૧૮૮૩ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે શ્રીતપાગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રીસમસુંદરસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રીયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિના ઉપદેશથી શ્રી કલવર્ણાનગરમાં નાહરગેત્રના એસવાલજ્ઞાતીય શા. છીગાના સંતાનમાં શા. ઉદયસિંહની ભાર્યા વમલદેના પુત્ર શા. પદમસીએ જીરાવલાના મંદિરમાં ચેકી કરાવી. (૧૩૬) સં. ૧૮૮૩ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે શ્રી તપગચ્છનાયક શ્રીદેવસુંદરસૂરિના પટ્ટધર શ્રીસેમસુંદરસૂરિ, શ્રીમુનિસુંદરસૂરિ, શ્રીજયચંદ્રસૂરિ, શ્રીભુવનસુંદરસૂરિના ઉપદેશથી કલવર્માનગરમાં એસવાલજ્ઞાતીય સાવલગેત્રના શા. ઘણસિંહના સંતાનમાં સં૦ માલાની ભાર્યા સંઇ પૂનાઈના પુત્રો જગસિહ, સં. ખટની ભાર્યા બાઈ હીના પુત્ર કમલસિંહે શ્રીજીરાવાલાભવનમાં દેવકુલિકા કરાવી. બાઈ કસ્તૂર. (૧૩૭) સં. ૧૮૮૩ના ભાદરવા વદિ ૭ ને ગુરુવારે શ્રીતપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003989
Book TitleArbudachal Pradkshina Jain Lekh Sandohe Abu Part 05
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1949
Total Pages446
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy