SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ મૂંગથલા છે. બાકીને બધો ભાગ (મૂળગભારે, શિખર, ઘણુંખરી દેરીઓ, ઘણુંખરી છત, શંગારકી, મૂળ દરવાજો અને કોટની કેટલીક ભીંત વગેરે) પડી ગયું છે. સાંભળવા પ્રમાણે આ મંદિરના શિલાલેખે ઉતારવા માટે આબૂડથી શ્રીમાન પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના શિષ્ય શ્રીમાન ચતુરવિજયજી મહારાજ વિસં. ૧૫૬ ની આસપાસ મૂંગથલા ગયા હતા, ત્યાં સુધી આ મંદિર આખું સાબૂત હતું. અત્યારે તે પથ્થરે અને ઇંટેના ઢગલે ઢગલા પડ્યા છે. અનેક પ્રકારનાં ઝાડ ઊગી ગયાં છે. તે ઝાડા બાકી રહેલા ભાગને પણ થોડાં વર્ષોમાં પાડી નાખશે. આમ આ મંદિર અત્યારે સાવ ઉકરડા જેવું થઈ ગયું છે. કોઈ કોઈ તેના નકશીદાર કિમતી પથ્થરે વગેરે પણ લઈ જતું હશે. મંદિરના શિલાલેખને ઇતિહાસ: આ શ્રી મહાવીર સ્વામીનું મંદિર હતું, જે જીવિતસ્વામીના નામથી ઓળખાય છે. વિવિધતીર્થના અને મેહ રચિત તીર્થગાઢા માં પણ અહીં મહાવીર ભ૦નું મંદિર હતું એમ જણાવ્યું છે. તેમાં પ્રવેશ કરતાં મંદિરના સ્તંભ ઉપર પાંચ લે–વિસં. ૧૨૧૬ ના બે, ૧૪૨૬ ના બે અને ૧૪૪૨ ના જે પ્રગટ થઈ ચૂક્યા છે-તે લેવામાં આવે છે. બીજા સં. ૧૨૧૬ ના બે લેખ તંભ પરથી જ મળી આવ્યા. અંધારામાં આવેલ મૂળ ગભારાના દરવાજાની બારશાખની ઉપરના ૧ જૂઓ એ જ ગ્રંથ પૃ. ૮૬ [ fiઘીનૈનગ્રંથમાજી ] ૨ જુઓ ગ્રાચીનતીર્થના સંગ્રહ પૃ. ૫૦ માંની કડી ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy