SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રાવતી ૪૩ ચંદ્રગચ્છમાં થયેલા શ્રીવિજયસિંહસૂરિએ આ જ નગરીના નવગ્રહ ચૈત્યમાં રહી ગુફામાઢા ની વૃત્તિની વ્યાખ્યા કરતાં ચૈત્યવાસ ઉપર વિરાગભાવ ઉત્પન્ન થયે અને પૌમિક પક્ષના શ્રી ચંદ્રપ્રભસૂરિને આશ્રિત થયા. શ્રીમાણિક્યપ્રભસૂરિએ આજ ચંદ્રાવતીમાં રાઉલ ધંધલ દેવની સમક્ષ મંત્રવાદીને મંત્રથી હરાવ્યા. તેમને સ્વર્ગગમન કાળ સં. ૧૩૧૩ માં થયે હતું એટલે એ પહેલાં આ ઘટના બનેલી. સં. ૧૩૨૦ની આસપાસ થયેલા માંડવગઢના પ્રસિદ્ધ શ્રી પેથડકુમારે ભિન્ન ભિન્ન ૮૦ સ્થળામાં જિનમંદિરે બંધાવ્યાં હતાં, તે સ્થળે પૈકી ચંદ્રાવતી પણ એક છે.* ગ્યાસુદ્દીનના મંત્રી સોની સંગ્રામે પંદરમા સૈકામાં ચંદ્રાવતીમાં એક મંદિર કરાવ્યાને અને તેની શ્રીમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવ્યાને ઉલ્લેખ પણ મળે છે. આ અને બીજા અનેક ઉદાહરણથી ચંદ્રાવતીની સમૃદ્ધિ અને પ્રાચીનતા સિદ્ધ થાય છે. આવી રીતે તીર્થભૂમિ, સમૃદ્ધનગરી અને યુદ્ધની સમરાંગણ ભૂમિ તરીકે પ્રસિદ્ધ થયેલી નગરી આજે કરાળ કાળની કેવી ભક્ષ્ય બની છે એ તેને ભૂતકાલીન ઈતિહાસ અને વિદ્યમાન અવશેને જેનાર કેઈ પણ માનવી કાળની પરિવર્તનશીલતાનું માપ આંકી શકશે. અહીંથી સાંતપુર પાછા આવ્યા. ૯. જૂઓ ગુવાહી પૃ. ૧૮ માને લેક ૧૯૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy