SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અર્બુદાચલ પ્રદક્ષિણ આ નગરીમાં બનેલી ઘટનાઓને ઉલ્લેખ શ્રી મહાવીર સ્વામી ભગવાનની ૩૫ મી પાટે થયેલા વડગચ્છ સંસ્થાપક શ્રીઉદ્યોતનસૂરિએ આબૂની યાત્રા કરીને “ટેલી ” નામના ગામના પાદરે સં૦ ૯૯૪માં શ્રી સર્વદેવ પ્રભૂતિ આઠ જણને સૂરિપદે સ્થાપ્યા હતા. તેમાંના તેમની જ પાટે મુખ્ય થયેલા અને સં૦ ૧૦૧૦ માં “રામસેન” નામના નગરના કષભજિનપ્રાસાદમાં શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવનાર શ્રી સર્વદેવસૂરિએ ચંદ્રાવતી રાજાને નેત્રસમાન શ્રીકુંકણ નામના મંત્રી, જેણે સમૃદ્ધિશાળી ઊંચું જિનમંદિર બંધાવ્યું હતું, તેને દીક્ષા આપી. | માલવનરેશ મુંજ અને ભેજના રાજકવિ પુરોહિત પરમહંત ધનપાલે સં૦ ૧૦૮૧ ની આસપાસ રચેલું સત્યમંડનમહાવીરોત્સાદ નામનું ટૂંકું કાવ્ય અપભ્રંશમાં રચ્યું છે, તેમાં જ ચંદ્રાવતીના વંસનું વર્ણન પણ કર્યું છે. પરમાર રાજાઓને હરાવી ગુજરાતના રાજા ભીમનું આધિપત્ય સ્વીકાર કરાવનાર અને આબૂ ઉપર શ્રીધર્મષસૂરિના ઉપદેશથી સં૦ ૧૦૮૮માં “વિમલવસહી” નામનું મોટું જિનમંદિર બંધાવનાર શ્રીવિમલશાહ મંત્રી ચંદ્રાવતીમાં જ રહેતા હતા. સં. ૧૦૯૫ માં શ્રીધનેશ્વરસૂરિએ છુપુંજ નામને પ્રાકૃત કથાગ્રંથ આ નગરીમાં રહીને જ રચ્યા હતા. વળી ૭. જૂઓ વી પૃ૦ ૬ માંના કલેક ૫૭-૫૮. ૮. જૂઓ તૈનસાહિત્યશોધરા ખંડ અંક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy