SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ચદ્રાવતી ૪૧ શ્રીશીલવિજયે સ ૧૭૪૬ માં રચેલી તીર્થમાામાં લખ્યું છે કે, “ આખૂની નીચે ચંદ્રાવતી નગરી છે, ત્યાં વિમલમ ત્રીશ્વરના સમયમાં ૧૮૦૦ મનેાહર જિનમદિરા હતાં. ” ૬ tr આ ઉલ્લેખા ઉપરથી જણાય છે કે શ્રીવિમલશાહ અને વસ્તુપાલ તેજપાલના સમયે આ નગરીમાં અનેક જિનમદિરા અને જૈન ધનાઢ્યો રહેતા હતા. પરમાર રાજાઓની પછી જ્યાં સુધી સિરોહી નહોતું વસ્યું ત્યાં સુધી ચંદ્રાવતી દેવડા (ચૌહાણ) રાજાઓની પણ રાજધાની બન્યું હતું. જો કે તે પહેલાં જ ચંદ્રાવતી ઉપર આક્રમણા શરૂ થઈ ગયાં હતાં તેથી જ બીજી જગ્યાએ (પહાડી પ્રદેશમાં) સ૦ ૧૪૮૨ માં મહારાવ સે સમલે સિરાહી વસાવી; રાજધાની ત્યાં લઈ જવાની તેને જરૂર પડી અને ત્યારપછી અનેક આક્રમણેા અને કાળના સામે ઝૂઝતી એ નગરી તૂટવા માંડી, જેની ગૌરવભરી યશેાગાથાઓ ત્યાંના ખંડિચેરીમાં આજે પણ ઉત્કીર્ણ થયેલી વાંચી શકાય છે. ચંદ્રાવતી ભાંગ્યા પછી, પહેલાં કહેવામાં આવ્યું છે તેમ, ત્યાંના મંદિરના આરસના નકશીદાર બારશાખ, સ્ત ંભા તારણા (મેરાબે), દરવાજા અને બીજા પથ્થરો દૂર દૂર સુધીના ગામાના દેશમાં લાગી ગયેલા જોવામાં આવે છે. તેની નકશી જોવાથી ચંદ્રાવતીનાં દેવિવમાના જેવાં આરસના મદિરાના ખ્યાલ હજી પણ આવી શકે તેમ છે. ૬. જૂઓ પ્રાચીનતીર્થમાહાસંશ્ર૪ પૃ૦ ૧૦૩ માંની કડી ૩૨. For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy