SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ અબુદાચલ પ્રદક્ષિણ સિવાય દશ-પંદર મેટા ટેકરાઓ છે જેની નીચે અનેક મંદિરનાં અવશે દટાયાં પડ્યાં છે. નગરીના દરવાજાની બહાર, ચંદ્રાવતી નદીના પૂલની બંને બાજુએ પથરાયેલું એક મંદિર છે તે વિશાળ જેનમંદિર હોય એમ જણાય છે. ઘણા મંદિરના પાયા, મધ્યભાગે, મૂળગભારા, નાની નાની દેરીઓના શિખરે અને જિનપ્રતિમાનાં આસનો વગેરેની વિવિધ કતરણુવાળી સામગ્રી આજે પણ વિદ્યમાન છે અને તેના વિવિધ રે પણ નજરે પડે છે, જેમાં હંસથર, ગજથર, અશ્વથર, સિંહથર, કિનરથર આદિની મનહર કળામય આકૃતિઓ દેખાય છે. શાસનદેવીઓ, મંદિરની બહારનાં પૂતળાં, યક્ષરાજે વગેરેમાં કેરીની વિવિધતા જણાય છે. અહીં યક્ષરાજનાં પૂતળાં વિશેષ પ્રમાણમાં મળે છે, તેમાં યે બ્રહ્મશાંતિની આકૃતિઓ વધુ પ્રમાણમાં નજરે ચડે છે. આ ઉપરથી જણાય છે કે અહીં ભગવાન મહાવીર સ્વામીનાં મંદિરે વિશેષ પ્રમાણમાં હશે અને જિનમૂર્તિઓ તો પહેલેથી જ ઉપડી ગઈ હશે. આમ આ નગરી કાળના વિકરાળ જડબામાં પીસાઈને ત્યાંના અવશેષ જાણે પિતાના કરુણ અંતની વીતક ગૌરવપૂર્વક આપણને કહી રહ્યા હોય એમ લાગે છે. એક ઢગલામાંથી એક સંવત્ વિનાને શિલાલેખને ટુકડે અમને મળી આવે છે. એમ જે તપાસ કરવામાં આવે તે ઘણય લેખે અને સુંદર મકાને, મંદિરે વગેરેના અવશેષો મળી આવે. કેટલાક વખત પહેલાં અહીં ખોદાવતાં એક પાકી બાંધેલી વાવ નીકળી આવી છે, જેના ત્રણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy