SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રાવતી ૩૭ અત્યારે તે આ અનુપમ મંદિરનાં દર્શન મહાનુભાવ કર્નલ ટેડે આપેલી સુંદર ચિત્રો સિવાય બીજી કઈ પણ રીતે થઈ શકે એમ નથી.” ચંદ્રાવતી અને સાંતપુરના જૈનમંદિરના કેટલાય પથ્થરે લેકેના ઘરના આંગણામાં, તહેસીલના ચેતરામાં અને રાજમકાને તથા મહાદેવના મંદિરમાં ચણાયેલા આજે પણ નજરે પડે છે. સાંતપુરની તહેસીલમાં ચાર-પાંચ મેટી દેવ-દેવીઓની મૂર્તિઓ પથ્થરમાં કરેલી પડી છે, કે જેને રેલવાળા ગાડીના વિંગણમાં ભરી ભરીને લઈ જતા હતા તેને અટકાવીને પાછી મેળવી છે. અહીંના (સાંતપુર) મહાદેવના મંદિરમાં એક મેટી ગેંડા (વરાહ)ની એક જ પથ્થરમાં ઘડેલી ભવ્ય મૂર્તિ છે. તેની સામે દેવી-દેવતાઓની બે–ચાર મૂર્તિઓ પણ તેમાં જ કતરેલી છે. આ મૂર્તિ પણ ચંદ્રાવતીથી જ લાવવામાં આવી હતી. આવી રીતે અહીંની સુંદર વસ્તુઓ લુંટાઈ જવા છતાં હજુયે જૈન મંદિરોના આરસના પથ્થરના ઢગલે ઢગલા અને મંદિરની ૪–૨ ફૂટ ઊંચી ઊભી દીવાલે દૃષ્ટિગોચર થાય છે. પાલનપુરને રસ્તે ચંદ્રાવતી નદીના કાંઠે પૂલ નીચે રેલ્વેની બંને બાજુએ જિનમંદિરના શિખરના ટુકડાઓ, ઘુમ્મટ, મોટા મોટા થાંભલા, થાંભલાના ટુકડાઓ, અનેક પ્રકારનાં પૂતળાં, નાની-મોટી દેરીઓનાં સુંદર શિખરે, ગુગ્ગજના ટુકડા, મનહર કારીગરીવાળાં જાળિયાં, તારણે, આરસની કુંભી, ઉંબરામાં અને ઉપરની છતના કળામય શિલ્પવાળા મધ્ય ગુખ્ખજેના ઢગલે ઢગલા પડયા છે. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy