SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ અબુદાચલ પ્રદક્ષિણા નામથી ઓળખાતું ગામડું આવેલું છે. ત્યાં હાલમાં રબારી, રજપૂત, ખેડૂત વગેરેનાં ૪૦-૫૦ ખારડાં છે. જિનમદિરાના વિદ્યમાન અવશેષો : આજે આ પ્રાચીન અને સમૃદ્ધ નગરી અનેક ઢગલાએના ગંજમાં ઢંકાયેલી પડી છે. સિત્તેદી રાખ્યા ક્રુતિદાસમાં લખ્યું છે કે, “ વિ॰ સ૦ ૧૮૭૯ માં કર્નલ ટોડ સાહેબ અહીં આવ્યા હતા, ત્યારે તેમણે ટ્રાવેલ્સ પુન વેસ્ટર્ન ટૂંડિયા નામના પેાતાના અંગ્રેજી પુસ્તકમાં અહીંનાં તે વખત સુધી ચેલાં થાડાંક દિરા વગેરેના ફોટા આપ્યા છે; એનાથી તેની કારીગરી અને સુંદરતા વગેરેનું અનુમાન થઈ શકે છે. વિ॰ સ૦ ૧૮૮૧ માં સર ચાર્લ્સ કેાલ્વિલ સાહેબ પેાતાના મિત્ર સાથે અહીં આવ્યા હતા, તે વખતે આરસપહાણનાં ૨૦ મદિરા બચેલાં હતાં. એની સુંદરતાની તેમણે પ્રશંસા કરી હતી. વિજ્ સં૰ ૧૯૩૬ ની આસપાસમાં રાજપૂતાના—માળવા રેલ્વે કંપનીના ઠેકેદારા ( કંટ્રાકટરા)એ અહીના પથ્થરા ઉઠાવી લઈ જવાના ઠેકે ( કંટ્રાકટ ) લીધેા ત્યારે તેઓ અહીં ઊભેલાં દાને પણ તેાડી નાખીને તેના પથ્થરા લઈ ગયા. તે વાતની જ્યારે રાજ્યને ખખર પડી ત્યારે રાજ્યે ઠેકેદારાને પથ્થર લઈ જતા અટકાવ્યા. તેમણે એકઠા કરી રાખેલા આરસના પથ્થરાના ઢગલા ચંદ્રાવતી અને માવલ સ્ટેશનની વચ્ચે ઠેકાણે ઠેકાણે હજી પણ પડ્યા છે. અત્યારે અહી એક પણ મંદિર સારી સ્થિતિમાં નથી. આવી રીતે આ પ્રાચીન નગરીના ખેદજનક અંત આવ્યા. ૧. જુએ એ જ ગ્રંથનું પૂ. ૪૧–૪૩. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy