SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સાંતપુર શ્રીવિમલનાથ ભગવાન છે. તેમની મૂર્તિની પલાંઠી પર સં. ૧૮૯ નો લેખ છે. પહેલાં આ મંદિર જૂનું હશે, તેને જીણુંદ્ધાર કરાવીને એટલે નવેસરથી નાનું મંદિર બંધાવીને સં. ૧૯૦૯ માં પ્રતિષ્ઠા કરાવી છે. મંદિરમાં મૂળનાજીની એક જ મૂત્તિ છે. આ મંદિરની પાસે જ નકશીવાળા મકરાણાના તૂટી ગયેલા પથ્થરે છૂટા છવાયા પડયા છેએટલું જ નહિ પણ ગામમાં લેકના ઘરના આંગણામાં પડેલા કે જડેલા પથ્થર આજ પણ નજરે પડે છે, તે પ્રાચીન મંદિરના અવશે હાવાને સંભવ જણાય છે. આ ગામ ચંદ્રાવતીનું એક પરું અથવા સળંગ નગરીને એક ભાગ હશે, એમ લાગે છે. આ ગામને ત્રણ વખત નાશ થયે. છેલ્લીવાર સં. ૧૮૬૯ માં ભંગાયું એવી જનકૃતિ છે. આ ચંદ્રાવતીનો જ ભાગ હેવાથી તેની જાહોજલાલી પૂર્વકાળમાં ઠીક હશે એમ જણાય છે. સં. ૧૭૪૬ માં શીલવિજય રચિત તીર્થમાત્રામાં પણ સાંતપુરનું વર્ણન મળે છે. અહીં શ્રાવકનાં ૫ ઘર છે. ઉપાશ્રય ધર્મશાળા વગેરે નથી. એક ઘર પંચને હસ્તક છે. ૮. ચંદ્રાવતી. સાંતપુરથી લગભગ રા માઈલ અને ખરાડીથી દક્ષિણ દિશામાં ૪ માઈલ પર “ચંદ્રાવતી” હાલ “ચંડેલા” ૧ “સાંતપુર આંબથડિ” પ્રાચીનતીર્થમાઝાદ ઢાળ. ૧ કડી ૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy