SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રાવતી 36 મજલા (માળ) દેખી શકાય છે. વધુ તા ખેાઢવાથી જ જાણી શકાય. નગરીની પ્રાચીનતા અને સમૃદ્ધિ ચંદ્રાવતી નગરી અતિ વિશાળ હતી. તેને દરવાજો દત્તાણી ગામની પાસે આવેલા છે, જેને “ તાડાના દરવાજો ” આજે પણ કહે છે. બીજો દરવાજો કીવરલી પાસે હતા; એવી જનશ્રુતિ છે. ખરાડી, સાંતપુર વગેરેની હદો તા ચંદ્રાવતીની વિશાળતામાં જ સમાઈ ગયાં હતાં. આ નગરીનાં પ્રાચીન નામે “ ચડ્ડાઉલ્દી, અડ્ડાઉલી, ચડાલિ, ચડ્ડાવલી, ચંદ્રાવઈ, ચંદ્રાવતી ” વગેરે જૂના ગ્રંથામાં મળી આવે છે. ત્યાંના ભગ્નાવશેષ આ નગરીની પ્રાચીનતા અને આબૂના પરમાર રાજાઓની રાજધાની હાવાથી તેની સમૃદ્ધિની શાખ પૂરે છે. ગુજરાતના મહારાજાઓના મહામ ત્રી વિમલશાહ, વસ્તુપાલ અને તેજપાલના વખતમાં આ નગરીની જાહેાજલાલી પૂરજોશમાં હતી. મહામાત્ય વસ્તુપાલના ભાઈ તેજપાલની ધર્મ પત્ની અનુપમાદેવી, ચંદ્રાવતીના રહેવાસી પેરવાડ શ્રાવક ગાગાના પુત્ર ધરણિગની પુત્રી હતી. ધણિગના પુત્રા (અનુપમાીના ભાઈ એ) ૧ ખી મસિહ, ૨ આંખસિદ્ધ અને ૩ ઉદલ વગેરેને મહામાત્ય તેજપાલે દેલવાડાના લૂણવસહી મંદિરના ચોથાનખરના ટ્રેસ્ટી અનાવ્યા હતા, તેમજ વિ॰ સ૦ ૧૨૮૭ ના શિલાલેખ મુજબ ઉક્ત મંદિરની વર્ષગાંઠના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy