SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ખરાડી ગુજરાતની ઉત્તર દિશામાં આપ્યૂરોડ સ્ટેશનની પાસે ૮ ખરાડી ” નામનું ગામ છે. આ ગામ બનાસ નદીના કિનારે આવેલું છે. સિરાહી રાજ્યમાં સૌથી વધારે આમાદીવાળેા આ કસ્બ છે. રાજપૂતાના માળવા રેલ્વેના આખ્ વિભાગનું આ મુખ્ય સ્થાન છે. પહેલાં આ એક નાનું ગામડું હતું. પરંતુ રેલ્વે સ્ટેશન અને આબૂ ઉપર ચઢવાની પાકી સડક અહીથી થવાથી આ ગામની આબાદી વધતી ગઈ અને મજાર રાનકવાળું બન્યુ છે. સિરાહીના મહારાવે અહી એક સુંદર કાઠી ( મંગલા ) અને બગીચો બનાવ્યા છે. અહી ખાંડ બનાવવાનું એક કારખાનું પણ હતું. ઘર દેરાસર : આ ગામની અંદર બાપુની એક શ્વેતાંબર જૈનધર્મશાળા છે. તેમાં એક નવું શ્વેતાંમરી જૈન ઘર-દેરાસર છે. એ સિવાય ટ્વિગખરી જૈન ધર્મશાળા અને તેમાં દિગ ખરી જૈન દેરાસર પણ છે. આ શ્વેતાંબર જિનમંદિરમાં આરસની મૂર્તિએ ૩ છે, તથા ધાતુની ચેાવિશી ૧, ધાતુની પંચ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy