SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પીંડવાડા ૧૩૧ આ મંદિરમાં સ૦ ૧૯૬૨માં ધ્વજા—દંડ, કેટલીક મૂર્ત્તિ એની પ્રતિષ્ઠા અને ગઢ (વંસતગઢ)ની મૂત્તિ એની સ્થાપના વગેરે થયું છે, ગઢથી આવેલી મૂત્તિ એમાંથી કેટલીક ખડિત હતી. તેને ભોંયરામાં મૂકેલી છે. કેટલીકને જરા જરા નુકસાન થયું હતું, તેને સમરાવી છે. (૨) શ્રીપાર્શ્વનાથ ભવનું મંદિર : ઉપર્યું કત મંદિરની પાસે જ મૂના॰ શ્રીપાર્શ્વનાથ ભ॰નું બીજી એક નાનું મંદિર આવેલું છે. આ મંદિર મૂળગભારા, તેની આગળ એક ચાકી અને ભમતીના કાટ—દરવાજા ચુકત તથા શિખરવાળું છે. મૂળ નાજીની સાથે મૂ॰ નાજીની સાથે કુલ જિનમૂર્તિ એ ૩ છે. આ મંદિર પાછળથી ખન્યું હશે. તેના દરવાજાના કોટની ભીંતમાં સ૦ ૧૮ના લેખ છે. તે વખતે કમાડ કરાવ્યાં છે; એટલે મંદિર પહેલાંનુ અનેલું હશે.. દરવાજા માથે મંગળમૂર્ત્તિમાં ગણેશમૂર્તિ કાતરેલી છે, તેથી એમ જણાય છે કે તે પહેલાં ઉપાશ્રય હશે. યતિજી ન રહેવાથી અથવા બીજો ઉપાશ્રય બનવાથી ત્યાં અંદરના ભાગમાં પાછળથી મદિર અંધાવ્યું હશે. શ્રીમહાવીર સ્વામીના મંદિરની નવચોકીની ભીંતમાં સ૦ ૧૪૬૫ (સિ૦ ૧૪૮૮ ) ના લેખ છે. તેમાં આ ગામનું નામ “પીંડરવાટક” લખેલુ છે. આ ઉપરથી આ ગામ આ સમય પહેલાંનુ હાય એમ નકકી જણાય છે. રાણકપુરના ચતુર્મુ ખપ્રાસાદ બંધાવનાર શ્રેષ્ઠી ધરણાશાહે પણ અહીંના મંદિરના જીણોદ્ધાર કરાવ્યા એવા ઉલ્લેખ મળે છે, જ્યારે www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy