SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૦ અબુદાચલ પ્રદક્ષિણા આ બધા લેખો પ્રાચીન લિપિમાં છે અને મૂર્ત્તિ આ પણ પ્રાચીન આકૃતિની છે. એટલે શિલ્પવિધાનની દષ્ટિએ સ॰ ૧૦૦૦—૧૧૦૦ની આસપાસ અથવા તે પહેલાંની હાય તેમ લાગે છે. સ૦ ૧૬૦૦ પછીની તેા તે મૂર્ત્તિઓ નહીં જ હાય. આ મંદિર મૂળગભારા, ગૂઢમ’ડપ, નવચેાકી, સભામંડપ, શિખર, ભમતીની દેરીએ, એ ગબારા, મુખ્ય દરવાજા પર અલાનક ( મોટા મંડપ) દરવાજા બહાર શૃંગારચાકી અને તેની આગળ નાના કંપાઉંડથી યુક્ત છે. આ મંદિર નંદીશ્વર ચૈત્યના આકારનું બનેલું છે. પણ દેરીઓ ઉપર શિખરા નથી. શ્રીસભવનાથ ભના ગભારાની કુલ મૂત્તિઓ : પાષાણની મૂર્તિ આ મૂના સહિત ધાતુની પ્રાચીન ચોવિશી ત્રિતીથી પચતીથી 97 ?? 99 ,, "" "" 97 Jain Education International ૧૩ ૧ ૨ પરિકરવાળી એકલમૂર્ત્તિ એ પરિકર વિનાની એકલમૂત્તિ ૧ પરિકરથી ખંડિત એકમૂર્ત્તિ ૧ ચૌમુખજી ( ચારે મૂર્ત્તિએ સંયુક્ત) ૧ શ્રાવિકાની મૂર્તિ ૧ "" 27 ભ્રમતીમાં આરસની મૂત્તિઓ ત્રણતીથી પાર્શ્વનાથની પરિકરવાળી મૂર્ત્તિ સિદ્ધચક્ર યંત્ર પરિકર વિનાની મૂત્તિ આ For Personal & Private Use Only ” જ ૨ ૧ www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy