SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ રર૪ અબુદાચલ પ્રદક્ષિણ દેવીચંદજી તારાચંદજીએ બંધાવેલી જૈન ધર્મશાળા તથા પાણીની પરબ છે. દેખરેખ અને ખરચ વગેરેની વ્યવસ્થા તેમના તરફથી જ ચાલે છે. શામળાજીનું મંદિર ઉક્ત મંદિરની દીવાલની પાછળ “શામળાજી”નું વૈષ્ણનું મંદિર આવેલું છે. જે વખતમાં બ્રાહ્મણનું જોર, વધારે હતું તે સમયે તેમણે તે જગ્યા દબાવી–પચાવી લઈને શામળાજીના મંદિરની ભમતીની છૂટી જગ્યામાં મેળવી દીધી. એ જ તકરારને કારણે તે વખતે અહીં જે ઓશવાળ શ્રાવકની વસ્તી હતી તે બધી ગામમાં ગધેયો (ગધેતરે) ઘાલીને ઉચાળા ભરી ગામ છોડી ચાલી ગઈ હતી. પિરવાડે અહીં પાછળથી આવીને વસ્યા લાગે છે. નીલકંઠ મહાદેવનું મંદિરઃ અહીં ગામ બહાર “નીલકંઠ મહાદેવ”નું જૂનું મંદિર છે. તેમાં પણ સં. ૧૨૩૦ અને ત્યાર પછીના લેખે મળે છે. મંદિર તે પહેલાંનું દેવું જોઈએ. આ નાણા ગામ પહેલાં બ્રાહ્મણનું હતું, એમ કેટલાક બ્રાહ્મણનું માનવું છે. ૬૧. પીંડવાડા નાણુથી ૧૦ માઈલ પર પીંડવાડા” નામનું મોટું ગામ છે. અહીંથી પીંડવાડા પશ્ચિમમાં મા માઈલ છે. આ ગામ સિરોહી રાજ્યનું છે અને અહીં તહેસીલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy