SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ અબુદાચલ પ્રદક્ષિણ સંબંધીને લેખ મંદિરના અંદરના ભાગમાં હવે જોઈએ. એક શ્રાવકના કહેવા પ્રમાણે ગૂઢમંડપમાં સં. ૧૨૩ર ને લેખ હતું, જે તેમણે જોયું હતું. પણ આખા ગૂઢમંડપમાં કલઈ થઈ ગએલી હોવાથી તે લેખને પત્તો લાગી શક્યો નથી. નવચોકીમાં ડાબા હાથ તરફના એક સ્તંભ પર સં. ૧૨૬૫ નો લેખ છે. તેમાં આ ગામનું નામ “વધિલાટ” લખ્યું છે. આથી આ ગામ જેને તે સમયે “વધિલાટ” કહેતા, તે સં૦ ૧૨૬૫ થીયે પ્રાચીન હોવા વિશે શંકા નથી. નવચોકીના એક ગોખલામાં ચકેશ્વરીદેવીની મૂર્તિ છે. નવકીના એક સ્તંભ પર– सं० १९१८ माहा शुद १३ वार बुधरी प्रतिष्ठा वुय गाम वेलारमें शा. फतोजी वगताजी उत्तर शा. गलोजी मोतीजी लषोजी गोढाजी उतर शा. धूलजी नशागजी उतर अने सामीवसल कीधो सलवट भशारम गमा मुडारावाला. નવચોકીના બીજા સ્તંભ પર– || समत १९१८ रा माह शुदि १३ वार बुधरी प्रतिष्ठा પામ વેઢા શા. દેવા નો મોરારી उतर अने धजा चडाय रु. १८१ दीधा छे. આ મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૯૧૮ માં થઈ જણાય છે. તે વખતે બધી મૂર્તિઓ નવી બેસાડી અને ધજાદંડ ચડાવ્યું છે. તે પહેલાંની મૂર્તિઓ ખંડિત થઈ ગએલી હતી તે પ્રતિષ્ઠા સમયે મંદિરની બહાર નજીકની જમીનમાં ભંડારી દીધી છે. હાલમાં મંદિરના ગૂઢમંડપ, નવચોકી અને સભામંડપની જમીન પર આરસની લારીઓ જડાવી છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy