SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સીવરા ૧૧ છે પણ મંડપ અને ઘુમ્મટ અનેલા નથી. તેની પછી ઘેાડી જમીનયુક્ત એક કંપાઉન્ડ છે. તેમાં જમણા હાથ તરફ એ એરડા અને એક રસોડું, ધર્મશાળા તરીકે છે. ધર્મશાળામાં સાધુ-સાધ્વી તથા યાત્રાળુએ ઊતરી શકે છે. વિ॰ સ૦ ૧૧૦૯ના લેખમાં શ્રીશાંતિનાથ ભ॰નું નામ તથા સ૦ ૧૧૯૮, ૧૨૨૪ના લેખામાં આ ગામનું નામ તથા શ્રીશાંતિનાથ ચૈત્યમાં મૂર્ત્તિ આ કરાવી, વગેરે લખેલું હાવાથી આ મંદિર સ૦ ૧૧૯૮ પહેલાં અર્થાત્ સ૦ ૧૧૦૯ માં અનેલું હાવું જોઇએ. સ૦ ૧૧૦૯ના લેખમાં આ ગામનું નામ “ સીપેરક ” જણાવ્યું છે, તેથી આ ગામ તેથી યે પ્રાચીન લાગે છે. સીપેરકનું અપભ્રંશ “સીવેરા” બન્યું હાય, એમ લાગે છે. ગૂઢમંડપની અંદર શ્રીપાર્શ્વનાથ ભગવાનના સાત ક્શાવાળા મોટા મનેાહર · કાઉસગ્ગિયા છે, તેની ઊંચાઈ ઈંચ ૫૪ અને પહેાળાઈ ઇંચ ૨૦ ની છે. તેના ઉપર લેખા નથી. ચરણા પાસે એક એક ઈન્દ્ર, એક શ્રાવક અને ખીજી તરફ એક શ્રાવિકા હાથ જોડીને ખેડેલ છે. તેની પાસે ઈન્દ્રો છે, તે ચામર ઢોળતા ઊભા છે. તેનાથી ઉપર બંને તરફ ત્રણ સર્પ-અર્ધ મનુષ્યાકાર ફા યુક્ત-ધરણેન્દ્રો અથવા તેઓની ઈન્દ્રાણીએ હાથ જોડીને ઊભાં છે. તેના ઉપર એક એક પુષ્પમાળધર છે. ત્રણ તેની પાસેના ગેાખલાઓમાં મૂર્તિઓ નીચે પરિકરની પ્રાચીન કારણી અને લેખાવાળી એ ગાઢીએ છે. તેના પર સ૦ ૧૧૯૮ અને ૧૨૨૪ના લેખા છે. તેની અને આજુએ For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy