SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ અબુદાચલ પ્રદક્ષિણ મંદિર છે. મૂળનાયકજીની મૂર્તિ મનોહર છે. મૂર્તિ પર તથા પરિકરની ગાદી નીચે વિ. સં. ૧૧૦૯ તથા ૧૫૯૮ના લેખ છે. ગૂઢમંડપમાં પણ પરિકરની ગાદીઓ નીચે વિ. સં૦ ૧૧૯૮–૧૨૨૪ ના લેખે છે. ગૂઢમંડપ વગેરેમાં ઘણે ઠેકાણે કલઈ કરાવેલી હોવાથી મંદિર બન્યા સંબંધીને લેખ દટાઈ પણ ગયે હોય; એટલે મંદિર બન્યા સંબંધી કંઈ જ ઇતિહાસ જાણવા મળી શક્યો નથી. મૂળનાયકજીના પરિકરની ગાદી જરા ઊંચી આકૃતિની છે. વચ્ચે દેવીને સ્થાને જ મેટું ધર્મચક અને તેની નીચે બે હરણ છે. ધર્મચકની બંને બાજુએ એકેક હાથી અને એકેક સિંહ છે. વચ્ચે દેવીની મૂર્તિ નથી. ઉપરનું પરિકર વિચિત્ર લાગે છે. તેની એક બાજુમાં ભગવાનની ત્રણ મૂર્તિઓ બેઠેલી અને બીજી બાજુએ બેઠેલી બે જિનમૂર્તિઓ તથા એક દેવીની મૂર્તિ કોતરેલી છે. ઉપરના ભાગમાં પુષ્પમાલધર તથા હાથી વગેરે છે. આ પરિકર જુદા જુદા ટુકડા જોડીને ઊભું કર્યું હોય, એમ લાગે છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શિખર, ભમતીને કેટ, દરવાજાની બંને બાજુએ દેરીઓ બનાવવા માટે દશ દેશ ખડે (તેમાં જમણા હાથ તરફના સાત ખંડે ડમ્બલ અને બીજા બધા એક એક) છે. મૂળ ગભારે અને ગૂઢમંડપની ભીંતો કાળા મજબૂત પથ્થરની બનેલી છે. બાકી છે ચેકી, સભામંડપ, દરવાજા, સ્તંભે, પાટ વગેરે પથ્થરના બનેલા છે. મંદિરના મુખ્ય દરવાજા આગળ શૃંગારચોકીને હક છેડેલો છે. એટલે ચેતરે બનેલો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy