SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાણવાડા પીડવાડા–દરવાજા તરફનાં સ્થાને ઃ મંદિરના મુખ્ય દરવાતથી પીંડવાડાના દરવાજા તરફ જતાં જમણા હાથ તરફ્ મેાટા વડલાની નીચેના મકાનમાં પાણીની પરબ બેસે છે, અને ડામા હાથ તરફના ચેકમાં એક છત્રીમાં રાવળ સાધુ ( વાનપ્રસ્થાશ્રમી ) અમરાજીની ઊભી મૂત્તિ છે. તેને લોકો ખાખાજીની મૂર્તિ કહે છે. લાકા કહે છે કે, રાવળ અમરાજી શ્રીબામણવાડજીના પૂજારી હતા. તેણે શ્રીબામણવાડજીની ઘણાં વર્ષો સુધી ભક્તિપૂર્ણાંક સેવા–પૂજા કરી હતી. વીરવાડાના રાવળ પૂજારી, તેને પેાતાના દાદા તરીકે માને છે. અર્થાત્ તે તેના વંશજો છે. આ છત્રી તથા મૂર્તિ શ્રીખામણવાડજીના કારખાના ( કાર્યાલય ) તરફથી વિ. સ. ૧૯૨૧માં બનેલી છે. પીડવાડાના દરવાજા પાસે જમણા હાથ તરફના આ કંપાઉંડમાં શિવજીનું એક શિખરબંધી મંદિર આવેલું છે. તેમાં પરમાર રાજા ધારાવના સમયના વિ॰ સ૦ ૧૨૪૯ (ઈ॰ સ૦ ૧૧૯૨)ના લેખ છે. આ લેખ બીજેથી લાવીને અહીં લગાડયો હોય એમ લાગે છે. આ મંદિર લગભગ ૨૦૦ વર્ષ પહેલાં બનેલું હેાય તેમ જણાય છે. ૧૯૫ ' Jain Education International શિવાલયની પાસે ખાજીના એક ક ંપાઉંડમાં શ્રીખામણવાડજીની ધર્મશાળાનાં મકાના આવેલાં છે. સિરાહીના નામદાર મહારાવ અને રાજ્યના એક્સિરા—અમલદારો શ્રીખામણવાડજી આવે છે, ત્યારે તેઓ આ મકાનમાં ઊતરે છે અને મેળા વખતે રાજ્યનું સાયર ( કસ્ટમ ) નું થાણું આવે છે, તે પણ એ જ મકાનામાં મુકામ રાખે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy