SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ અબુદાચલ પ્રદક્ષિણ આ શહેરમાં મારવાડ અને મેવાડ તરફ વિચરનાર અનેક સાધુ સાધ્વીઓએ ચાતુમસે કર્યા છે એટલું જ નહિ પણ આ ગામમાં મોટા મોટા મહોત્સવ ઉજવાયા છે. તીર્થ યાત્રાના સંઘે નીકળ્યા છે અને અનેક સાધુઓને આચાર્ય, વાચક અને પંન્યાસ વગેરે પદવીઓ પણ અપાઈ છે. અહીં આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી પધાર્યા હતા. તેમજ આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસાગરસૂરિજી અને આચાર્ય શ્રીવિજયદાનસૂરિજી પણ આવ્યા હતા. આ નગરમાં શ્રીવિજયદાનસૂરીશ્વરજીએ સં. ૧૬૧૦ ના માગશર સુદિ ૧૦ના દિવસે શ્રીહરિહર્ષ વાચકને શ્રીહીરવિજયસૂરિ એવું નામ સ્થાપી મહત્સવ પૂર્વક આચાર્ય પદવી આપી હતી.” - વળી આ નગરમાં જ શ્રીવિજયતિલકસૂરિજીએ શ્રીમવિજયજીના શિષ્ય શ્રીકમલવિયજીને સં. ૧૯૭૬માં આચાર્ય પદ આપી તેમનું વિજાણંદસૂરિ નામ સ્થાપ્યું હતું. ८. अब्धेऽथ शुद्ध धिष्ण्यावधिष्ण्येशर्तुधरामिते । दृशम्यां सहसो मासो विशदद्युतिसंपदि ॥१३३ ॥ पुरे शिवपुरीनाम्नि महोत्सवमनोहरे । सङ्गते सङ्घसङ्घातेऽनघे मञ्जमनोरथे ॥ १३६ ॥ हर्षेण हीरहर्षाणां वाचकानां गणाधिपाः । गच्छैश्वर्यं तरो/जमिवाचार्यपदं ददुः ॥ १३७ ॥ वशक्रियाया जगता मूलमन्त्रमिवानघम् ।। नामापि हीरविजय इत्येषां गुरवो व्यधुः ॥ १३८ ॥ विजयप्रशस्तिमहाकाव्य, सर्ग १२. मान्छयाया जगता येषां गुरखो मास्ति Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy