SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શિરેહી સં. ૧૬૩૨માં શ્રીહીરવિજયસૂરીશ્વરજી અહીં પધાર્યા હતા. વળી સં. ૧૬૩૪ માં તેમણે આવીને અંજનશલાકા પ્રતિષ્ઠા અહીં કરાવી હતી. વળી સં. ૧૬૩૯ માં સમ્રાટ અકબરને પ્રતિબોધવા જતાં અહીં પધાર્યા હતા. એ સમયે તેમના પટ્ટધર આચાર્ય શ્રીવિજયસેનસૂરીશ્વરજી પણ સાથે હતા; તેમણે રાવ સુરત્રાણને ઉપદેશ આપે હતો. શ્રીહેમવિજય ગણિએ રચેલા વિષયરતિમદાગ્નિ ઉપરની વિકથાપિ નામની ટીકા અને આ જ ગ્રંથના ૧૭ મા સર્ગથી ૨૧ સુધીની ટીકા સાથેની મૂળ કાવ્યરચના શ્રીગુણવિજયજીગણિએ આ સિરેહી નગરમાં પૂરી કરી હતી. આ અને બીજી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનું ધામ આ નગર બન્યું હતું. અહીં શ્રાવકેનાં લગભગ ૫૦૦ ઘરે છે. અહીં ઘણું પિોષાળે છે. મોટા ત્રણ ઉપાશ્રય છે. સાધુસાધ્વીઓના પઠન-પાઠન માટે એક સંસ્કૃત પાઠશાળા પણ છે. યાત્રાળુઓ માટે મોટી સગવડવાળી જૈન ધર્મશાળા ૨ છે, તેમજ ભોજનશાળા છે. જેન યાત્રાળુઓને દરેક જાતની સગવડ અપાય છે. દેરાશેરીમાં જ એક કંપાઉંડમાં કૂ અને બગીચો છે; જ્યાં પૂજા કરનારાઓ માટે નહાવાની સગવડ છે. શેઠ કલ્યાણજી પરમાનંદજીના નામની શ્રીસંઘની પેઢી છે, તે અહીંના સંઘના વહીવટ ઉપરાંત આબૂ–દેલવાડા તીર્થ, ९ प्रारब्धेलादुनै बढी विदधे च योधपुरदुर्गे। श्रीमालेऽपि च कियती श्रीरोहिण्यां च पूर्णेयम् ।। વિજયબરતિમાચ-ટીવઠાકાતરિત લો. ૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy