SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ સિરાહી પધરાવવા માટે નવી દેરી થઈ છે. તેની સાથે એક ન હાથી પણ બનાવવામાં આવ્યું છે. આ ગભારામાં જ પિત્તલને એક તીર્થ પટ છે. તેના ઉપર સં. ૧૬૬૦ને લેખ છે. તેમાં આ પટ શિવપુરી (સિહી)ના શ્રીસંઘે ભરાવ્યું છે અને શ્રીવિજયસેનસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી છે.” એવો ઉલ્લેખ છે. એની ઊંચાઈ ૧૩ ઈંચ અને પહોળાઈ ૧૩ ઈંચની છે. શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ના ગભારામાં મૂળ ના.' શ્રીચિતામણિ પાર્શ્વનાથ ભ૦ની ધાતુના પંચતીથીના પરિકરવાળી બહુ ભવ્ય મૂર્તિ છે. તેના ઉપર સં. ૧પર) ને લેખ. છે. તેની ઊંચાઈ ૨૬ ઈચ અને પહોળાઈ ૧૭ ઈંચની છે. આ ગભારામાં ધાતુની નાની મૂર્તિઓ ઘણી છે. ચિતામણિ પાર્શ્વનાથના ગભારાથી ડાબા હાથ તરફની પહેલી દેરીમાં મૂળ ના. શ્રીસુવિધિનાથ ભ૦ના જમણા હાથ તરફ શ્રીરત્નપ્રભસૂરીશ્વર આચાર્યની એક નાની મૂર્તિ છે. પાટ ઉપર આચાર્ય બેઠેલા છે. ગરદનની પાછળ ઓ છે. માથે એક નાની જિનમૂત્તિ કતરેલી છે, તેના ઉપર સં૦ ૧૪૯ ને લેખ છે. એ દેરીના બારશાખ ઉપર સં. ૧૫ર૭ ને લેખ છે. (૧૧) શ્રી સંભવનાથ ભવનું મંદિર : આ મંદિરના મૂળ ગભારામાં મૂળ ના. શ્રીસંભવનાથ ભ૦ની પંચતીથીના પરિકરવાની એક જ મૂર્તિ છે. આના ઉપર લેખ નથી પણ આ મંદિરમાં સં. ૧૫૩૪ને લેખ છે. (૧૨) શ્રી નેમિનાથ ભવનું મંદિર આ મંદિરમાં મૂળ નાની માત્ર એક જ મૂર્તિ છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy