SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ અર્બુદાચલ પ્રદક્ષિણા સ૦ ૧૬૪૪ ના લેખ છે. ગૂઢમ’ડપમાં બીજી મૂર્તિઓ છે. તેમજ ચારે તરફ દેરીઓમાં જિનબિ ંબ છે. ગૂઢમડપમાં મોટા અને ગેાળ આસન ઉપર બેઠેલ શ્રીહીરવિજયસૂરિજીની સુંદર મૂત્તિ છે. એક હાથમાં માળા અને બીજા હાથમાં મુહપત્તિ છે. આધા (રજોહરણ) ગરદનની પાછળ છે. માથે ભગવાનની ૩ મૂર્તિઓ છે. માજીમાં એ સાધુએ ઊભા છે. નીચે એ શ્રાવકા બેઠેલા છે. આ મૂર્તિની ઊંચાઈ ૩૬ ઇંચ અને પહેાળાઈ ૧૮ ઈંચની છે. તેની ઉપર સ૦ ૧૬૫૯ ના લેખ છે. આ મૂર્ત્તિ સરાહીના ઓશવાળ સંઘવી મેહાજલની પુત્રી ખાઈ અમૂલી, શા. તેજસીની પુત્રી ખાઈ અપી અને સંઘવી સિધાની પુત્રી–એમ ત્રણ ખાઇ એએ મળીને ભરાવી છે. ગૂઢમંડપમાં બીજી એક શ્રીચંદ્રસૂરિ આચાર્ય ની નાની મૂર્તિ છે. માથે ભગવાનની નાની મૂર્ત્તિ છે. આ મૂર્ત્તિની ઊંચાઈ ૧૬ ઈંચ અને પહેાળાઈ ૯ ઈંચ છે. લેખ ઘસાઈ ગયા છે. માત્ર આટલા અક્ષર વંચાય છે. સઁ.... . अषाढ सुदि १ सोमे श्री .. શ્રીચંદ્રસૂરિસૂત્તિઃ "..... ............. નવચેાકીના મુખ્ય દરવાજાની બંને બાજુએ એ મેટા અને સરખા કાઉસગ્ગયા મનોહર અને નવીન આકૃતિવાળા છે. પાષાણુમાં જ મસ્તકે મસ્તક ઉપર મુગટ, ગળામાં હાર, બાજુબંધ, કડાં વગેરે આભૂષા અનાવેલાં છે. નીચે એ ઈંદ્રો છે. કાઉસગ્ગિયાની ઊંચાઈ ૪ ફૂટ ૮ ઈંચ અને પહેાળાઈ ૧૮ ઇંચની છે. શામળિયા પાર્શ્વનાથ ભના ગભારામાં શ્રીસિદ્ધચક્રજીને For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy