SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સિરોહી ૧૫૩ મંદિર તેમજ મૂર્તિઓ સિહીના શ્રાવકે જ કરાવેલ છે. આ મૂર્તિનું મહાપાધ્યાય શ્રી મેઘવિજય ગણિએ રચેલા વિવિલચ માળ ના સમગ્ર ૮ મા સર્ગમાં કવિત્વમય વર્ણન આપ્યું છે. ગૂઢમંડપની ચાર મૂર્તિઓ ઉપર સં. ૧૬૯૧, ૧૭૨૧ ના બે અને ૧૭૩૬ ના લેખે છે. (૬) શ્રી કુંથુનાથ ભવનું મંદિર : આ મંદિરમાં મૂળ ના. શ્રીકુંથુનાથ ભ૦ની પંચતીથીના પરિકરવાની ભવ્ય મૂર્તિ છે. તેના ઉપર સં૦ ૧૬પ૩નો લેખ છે. તેની શ્રીવિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. આ મંદિર અને મૂળ નાની મૂર્તિ સિરોહીના શ્રાવકે જ કરાવેલ છે. આ મંદિરમાં આરસની બીજી એકે મૂર્તિ નથી. ધાતુની નાની પ મૂર્તિઓ છે. (૭) શ્રી મહાવીરસ્વામી ભવનું મંદિર : કે આ મંદિરમાં મૂળ ના શ્રી મહાવીર સ્વામી ભ૦ની પંચતીર્થીના પરિકરવાની ભવ્ય મૂર્તિ છે. તેના ઉપર સં. ૧૭૩૬ ને લેખ છે. બીજી એક નાની મૂર્તિ છે અને ધાતુની એક પંચતીર્થી છે. આ મંદિર નાનું છે. (૮) શ્રી શીતળનાથ ભવનું મંદિર : આ મંદિરમાં મૂળ ના. શ્રીશીતળનાથ ભવની મૂર્તિ છે, તેના પર સં. ૧૭૨૧ ને લેખ છે. બીજી એક ભગવાનની તથા એક પદ્માવતી દેવીની મૂર્તિ છે. દેવી મૂર્તિ પર પણ સં૦ ૧૭૨૧ ને લેખ છે. આ મૂળ ના. અને દેવીની મૂર્તિ સિાહીના શ્રાવકે જ ભરાવી છે. આ મંદિર નાનું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy