SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ અબુદાચલ પ્રદક્ષિણા એ શ્રીઆટીકવાળી ભારીમાં શ્રીઆટીક નો (૯) શ્રી આદીશ્વર ભવનું મંદિર : આ મંદિર મેટું છે. આના મૂળ ગભારામાં શ્રી આદીશ્વર. ભ૦ની પંચતીથીના પરિકરવાની ભવ્ય મૂર્તિ છે. ગૂઢમંડપમાં એક બાજુએ શ્રી આદીશ્વર ભ૦ની મૂર્તિ ઉપર સં. ૧૬૪૪ ને લેખ છે. શ્રીહીરવિજયસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે. તેની બાજુમાં શ્રીહીરવિજયસૂરિજીની મનહર મૂર્તિ છે. બંને પડખે બે સાધુઓ ઊભા છે. નીચે બે સાધુઓ બેઠેલા છે. માથે ભગવાનની ત્રણ મૂર્તિઓ છે. શ્રીહીરવિજયસૂરિજીની મૂર્તિની ઊંચાઈ ૨૮ ઈંચ અને પહેળા ૧૬ ઇંચની છે. તેના ઉપર સં૦ ૧૬૭૧ ને ઘસાયેલ લેખ છે. છતાં મહેનતથી વાંચી શકાય છે. આ મૂર્તિ પિરવાડજ્ઞાતીય શા. પૂંજાની ભાર્યા બાઈ ઉછરંગદેએ પિતાના પુત્ર શા. તેજપાલના પુત્ર વસ્તુપાલ અને વર્ધમાન વગેરેના કલ્યાણ માટે ભરાવી છે અને તેની શ્રીવિજયસેનસૂરિના શિષ્ય શ્રી વિજયતિલકસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. છ ચેકીમાં જમણા હાથ તરફ ભગવાન સહિત ૭૨ માતાઓને માટે પટ છે. બીજી તરફ શત્રુંજયને માટે પટ આરસમાં કરેલ છે. તેની બાજુમાં અષ્ટમંગલિકને પટ. આરસમાં ખોદેલો છે. ભમતીમાં શ્રી પદ્મપ્રભુના ગભારામાં મૂળના શ્રી પદ્મપ્રભુસ્વામીની ધાતુની પંચતીથી બહુ મનહર છે. તેની ઊંચાઈ ૨૩ ઇચ અને પહેલાઈ ૧૩ ઇંચની છે. તેની બાજુમાં ધાતુની એક મોટી વિશી છે. તેની ઊંચાઈ ૧૮ ઇંચ અને પહેળાઈ ૧૨ ઇંચની છે. તેની બાજુમાં શ્રીસુમતિનાથ ભવની ધાતુની એકલમૂર્તિ એક છે. તેની ઊંચાઈ ૧૪ અને પહોળાઈ ૧૦ ઇંચની છે. ભમતીમાં શ્રીસુમતિનાથ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy