SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ અબુ ાચલ પ્રદક્ષિણા ૧૫૨ (૩) શ્રીશીતલનાથ ભનુ મંદિર : આ મંદિર નવું છે. આ મંદિર વિ॰ સ૦ ૧૯૮૪–વીર સ૦ ૨૪૫૩ ના જેઠ સુદિ ૨ ને બુધવારે સિરાહીવાળા વીશા પેારવાડ શા. ભીખચંદ માણુચંદે બંધાવ્યું છે. મૂળનાયક શ્રીશીતળનાથ ભગવાન ઉપર સ૦ ૧૬૯૮ ના લેખ છે. આ મૂર્ત્તિ પણ સિરાહીવાળા શ્રાવકે જ કરાવી છે. મૂળ ના ના જમણા હાથ તરફે શ્રીગૌતમસ્વામીની તથા ડાબા હાથ તરફે અંબિકા દેવીની મૂર્તિ છે. આ બંને મૂર્તિ સ૦ ૧૯૮૪ માં જ આ મંદિર બંધાવનાર શ્રેષ્ઠીએ જ ભરાવી છે. આ મંદિરની માજીમાં શ્રીઆદીશ્વર ભ॰ ના મેાટા મંદિરના હસ્તકના મોટા બગીચો છે, તેમાં પૂજા કરનારાઓ માટે સ્નાન કરવાની સગવડ છે. બગીચામાં જે ફૂલા થાય છે, તે તમામ રિાને ચડે છે. (૪) શ્રીગાડીપાર્શ્વનાથ ભવનું મંદિર : આ મંદિરમાં મૂ॰ ના॰ શ્રીગાડીપાર્શ્વનાથ ભની પચતીથી ના પરિકરવાળી મૂર્ત્તિ છે. તેના ઉપર સ’૦ ૧૮૮૮ ના લેખ છે. આ મૂર્ત્તિ સિરોહીના શ્રાવકે ભરાવેલી છે, બાજુમાં કાઉસગ્ગયા છે અને ગૂઢમંડપમાં બીજી એ નાની મૂત્તિઓ છે. (૫) શ્રીશ’ખેશ્વર પાર્શ્વનાથ ભત્તુ મંઢિર : આ મંદિરમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની મનેાહર મૂર્ત્તિ છે. તેના ઉપર સ૦ ૧૭૩૬ ના લેખ છે. શ્રીવિજયદેવસૂરિના શિષ્ય શ્રીવિજયપ્રભસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી છે. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy