SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સિરોહી ૧૫૧ ણિની છે, તેના પર સ૦ ૧૭૪૭ ના લેખ છે, તેની શ્રીદેવરત્નસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. અગિયારમી પાદુકા શ્રીહીરવિજયસૂરિના શિષ્ય ઉ॰ શ્રીકલ્યાણવિજયગણ, તેમના શિષ્ય ઉ॰ શ્રીધર્મવિજયગણિની છે, તેના પર સ૦ ૧૭૧૩ ના લેખ છે. ખારમી પાદુકા પરના લેખ સ્પષ્ટ વંચાતા નથી. તેરમી પાદુકા શ્રીહીરવિજયસૂરિના શિષ્ય મહેાપાધ્યાય શ્રીકલ્યાણવિજયજીની છે, તેના પર સ૦ ૧૬૬૯ ના લેખ છે. ચૌદમી પાદુકા ઉપર સ૦ ૧૭૭ર ના લેખ છે. પરમી, સેાળમી પાદુકા ઉપર લેખા છે પણ સ્પષ્ટ વંચાતા નથી. આમ કુલ પગલાં જોડી ૨૬ છે. / મંદિરમાં પ્રવેશ કરતાં જમણા હાથ તરફની દેરીની પછી એક તરફ ખૂણામાં, રાયણના ઝાડ નીચે એક દેરીમાં પગલાં છે. તેના ઉપર લેખ કે નામ નથી, પરંતુ તે ‘ શત્રુંજય અવતાર” તીર્થના ભાવ તરીકે શ્રીઆદીશ્વર ભનાં પગલાં હશે; એમ લાગે છે. બીજા માળના ચૌમુખજીની ચારે મૂર્ત્તિએ ઉપર સં。 ૧૭૨૧ના લેખ છે. મંદિર કરાવનારના પુત્ર-પૌત્રાદિએ જ મૂત્તિએ ભરાવી છે અને તેમની શ્રીવિજયાણું દસૂરિજીના શિષ્ય શ્રીવિજયરાજસૂરિજીએ પ્રતિષ્ઠા કરેલી છે. મૂ॰ ના॰ ઉપર પંચતીર્થી નુ પરિકર છે. ત્રીજા માળના મૂળ ના॰ ઉપર એ બાજુએ સ ૧૭૩૬, ત્રીજી બાજુએ સ૦ ૧૭૨૧ ના લેખા છે અને ચાથી ખાજીએ સંવત નથી. મૂ॰ ના॰ ઉપર પંચતીથી તુ પરિકર છે. બહારની દેરીઆની મૂર્ત્તિ ઉપર સ૦ ૧૭૨૧ના લેખા છે. For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy