SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ અબુદાચલ પ્રદક્ષિણ પાદુકા છે અને તેની તેમના શિષ્ય ઉ૦ શ્રીધર્મવિજય ગણિ વગેરેએ પ્રતિષ્ઠા કરી છે.” એવો ઉલ્લેખ છે. ચોથી પાદુકા શ્રીવિજયસેનસૂરિજીના શિષ્ય શ્રીવિજયદેવસૂરિજીની છે, તેના ઉપર સં ૧૭૩૦ નો લેખ છે. પાંચમી અને છઠ્ઠી પાદુકા, એક જ પથ્થરમાં છે. તેના ઉપર સં. ૧૭૧૦ ને લેખ છે. પાંચમી માદુકા તપાગચ્છીય કમલકલશસૂરિ શાખાના લક્ષ્મીરત્નસૂરિના શિષ્ય શ્રીહંસરત્નસૂરિની છે. છઠ્ઠી પાદુકા–તે જ શાખાના હંસરત્નસૂરિના શિષ્ય શ્રી કલ્યાણરત્નસૂરિની છે. આ બંને પાદુકાની પ્રતિષ્ઠા શ્રીધર્મરત્નસૂરિએ કરી છે. નીચેની હારમાં પહેલી પાદુકા શ્રીપદ્મરત્નસૂરિની છે. તેના પર સં. ૧૮૧૦ ને લેખ છે અને તેની શ્રીહર્ષરને પ્રતિષ્ઠા કરી છે. બીજી પાદુકામાં પાંચ પાદુકાઓ એક સાથે છે. તેના ઉપર લેખ બરાબર વંચાતો નથી, તેમાં વચ્ચે શ્રીગેડીપાર્શ્વનાથ ભવની પાદુકા છે અને આસપાસની ચારે પાદુકાઓ સાધુઓની હોય તેમ લાગે છે. ત્રીજી પાદુકા શ્રીઅભયચંદ્ર ગણિના શિષ્ય મહાપાધ્યાય શ્રીધર્મચંદ્રગણિની છે, તેના પર સં. ૧૭૨૧ નો લેખ છે. જેથી, પાંચમી ને છઠ્ઠી પાદુકા એક જ પથ્થરમાં છે, તેના પર સં૦ ૧૭૪ ને લેખ છે, અને સાધુઓનાં પગલાં લાગે છે. સાતમી પાદુકા શ્રીહર્ષરત્નસૂરિજીની છે, તેના પર સં. ૧૮૩૨ ને લેખ છે. આઠમી પાદુકા શ્રીકમલકલશ શાખાના શ્રીદેવરત્નસૂરિજીની છે, તેના પર સં૦ ૧૭૭૯ ને લેખ છે. નવમી પાદુકા શ્રીકમલકલશ શાખાના શ્રીકલ્યાણરત્નસૂરિના શિષ્ય શ્રી કનકરત્નમણિની છે, તેના પર સં. ૧૭૬૧ નો લેખ છે. દશમી પાદુકા શ્રીકમલકલશ શાખાના શ્રીકલ્યાણરત્નસૂરિના શિષ્ય શ્રી કનકપત્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy