SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ અબુદાચલ પ્રદક્ષિણ માટે એમ સમજવું જોઈએ કે આ સ્થળે હમ્મીરપુર વસ્યા. પહેલાં બીજું કઈ ગામ હશે અને ત્યાં મહારાજા સંપ્રતિએ. મંદિર બંધાવ્યું હશે, ત્યાં કિલ્લો થવાથી તેનું નામ હમ્મીરગઢ. પડયું તેથી ત્યારપછી થયેલા “વરવંશાવળી ના લેખકે હમ્મીરગઢમાં સંપ્રતિ મહારાજાએ મંદિર બંધાવ્યું” એમ લખ્યું હોય અને ત્યારપછી મંત્રી સામતે વિ. સં. ૮૨૧માં આ મંદિરને આમૂલચૂલ–નવેસરથી જીર્ણોદ્ધાર કરાવ્યું હોય, તે વખતનું આ મંદિર હોય અથવા ત્યારપછી બીજા કેઈ પુણ્યશાલી ગૃહસ્થ જીર્ણોદ્ધાર કરાવ્યું હોય તે વખતનું આ મંદિર હોય, એમ જણાય છે. જે આ મંદિરમાં અત્યારે એક પણ મૂર્તિ નથી, તદ્દન ખાલી છે. આ મંદિરના શિલાલેખથી એ પણ જાણી શકાય. છે કે આ મંદિરમાં મૂળનાયકજીના સ્થાને તે વખતે શ્રીજીરાવલા પાર્શ્વનાથ પ્રભુજી બરાજમાન હતા. એટલે કે આ મંદિર જીરાવલા પાર્શ્વનાથજીના સ્થાપનાતીર્થ તરીકે પ્રસિદ્ધ હતું. ૨ અને એ જ કારણથી અહીં દૂરદૂરના દેશથી પણ લેક યાત્રા કરવા માટે આવતા હતા. ખંભાત, મણુંદ ૧. આ મંદિરની બાંધણી અને ગજમાળ થર વગેરે જોતાં, આ મંદિર કેાઈ સમૃદ્ધ મહામંત્રીએ બંધાવ્યું હોવું જોઈએ, તેમજ આ ભવ્ય મંદિરની બાંધણું, ઘાટ, નકશી-કરણી, તેમાં કોતરેલાં દશ્યો અને ગ્રંથોના ઉલ્લેખ વગેરે જોતાં, આ મંદિર વિ. સં. એક હજારની આસપાસમાં બનેલું અર્થાત્ લગભગ એક હજાર વર્ષનું પ્રાચીન હેય એમ લાગે છે. ૨ શ્રી શાંતિકુશલજીએ વિ. સં. ૧૯૬૭માં રચેલ “ગેડીપાર્શ્વનાથ સ્તવન”ની ૧૨મી કડીમાં, આ ગામનું નામ “હમીરપુર' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy