SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ હમીરગઢ ૧૨૯. અને પાટણના શ્રાવકે અહીં યાત્રા કરવા આવ્યાના ઉલ્લેખા, ઉપર જણાવેલા સ૦ ૧૫૫૦ ની આસપાસના શિલાલેખામાં કાતરેલા છે. એટલે લગભગ સાડાચારસા વર્ષો પહેલાં જેમ આ સ્થાન તીર્થ ગણાતું હતું, તેમ અત્યારે પણ આ સ્થાન તીર્થ સ્વરૂપ મનાય છે. ખાસ યાત્રા કરવા લાયક છે. એકાંત શાંતિનું સ્થાન હાવા સાથે કુદરતી દૃશ્યાથી રમણીય લાગે છે. આ મંદિરમાંથી ગેાખલાઓ, સ્ત ંભા અને દીવાલેામાં ખાદ્યાયેલા કુલ પાંચ શિલાલેખો મળ્યા છે. તે બધા વિ સ૦ ૧૫૫૦ થી વિ॰ સ૦ ૧૫૫૬ સુધીના છે. તેમાં ગેાખલા અને દેરીએ કરાવ્યાના તેમજ અહીં યાત્રા કરવા આવેલાઓના ઉલ્લેખા છે. તે ઉપરાંત આ મંદિરમાં એક છૂટા પથ્થરમાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાન અને અહીંના જિનમદિરના હાવાનુ લખ્યુ છે. ( જુએ પ્રાચીનતીથમાામંત્રદ્દ. ભા. ૧, પૃ. ૧૯૯, ય. વિ॰ ગ્રંથમાલા) ૧૮૮૧ના " તથા શ્રીજીશાલવિજયજીના શિષ્ય શ્રીઉત્તમવિજયજીએ સં૰ દિ૨ તે દિવસે રચેલ ૨૧ કડીનેા શ્રી ફાગણ પાર્શ્વનાથજીનાં ૧૦૮ નામના છંદ્ર' કે જે ‘ જૈનધપ્રકાશ' પુ. ૫૬, અંક ૧૦, પૃ. ૩૩૦ માં છપાયેલ છે, અને એ જ છંદ શ્રી સ્તુતિચવિશિકા ' માં પણ પુરુષાદાનીય શ્રીપાર્શ્વજિનનામમાલા એ નામથી પ્રગટ થયેલ છે, તેમાં પણ આ ગામનું નામ ‘ હમીરપુર ’ અને અહીં મૂળનાયકજી શ્રીપાર્શ્વનાથપ્રભુજી હાવાનુ` લખ્યું છે. > ' "" “ હમીરપુરા પાસ પ્રણમું વળી નવલખા, ભીડભંજનપ્રભુ ભીડ ભાંગે; ' દુઃખભંજન અને ડેાકરીયા નમું, પાસ જીરાવલા જગતા જાગે ” ॥ ૯॥ ,, 'હું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy