SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૬ અબુદાચલ પ્રદક્ષિણા ચિત્તથી પાસે બેઠેલા કતરેલા છે. એક સ્થાને એક મુનિરાજ મુહપત્તિ હાથમાં રાખીને બેઠેલા છે. વગેરે વગેરે ઘણું ભાવે કેરેલા છે. આ બધા ભાવને એતિહાસિક દષ્ટિએ તપાસાય તે ઘણું જાણવાનું અને શીખવાનું મળે ઘણી આંટી-ઘૂંટીને પણ ઉકેલ લાવી શકાય. દાખલા તરીકે ઉપર જણાવેલા મુનિરાજોના ભાવ(દશ્ય) ઉપરથી એ સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે વિ. સં. ૧૦૦૦ થી ૧૫૦૦ સુધીમાં, આ મંદિર બન્યું તે સમયમાં, સાધુઓ મુહપત્તિ હાથમાં જ રાખતા હતા, તેમજ તેઓ દેરે નાખેલી તપણું, સ્થાપનાચાર્ય અને ઠવણ પણ રાખતા હતા. આ મંદિર કેણે અને કયારે બંધાવ્યું આ મંદિર કયા પુણ્યશાળી મનુષ્ય ક્યારે બંધાવ્યું તે સંબંધી કંઈ પણ જાણવામાં આવ્યું નથી, કારણ કે આ મંદિરમાંની બધી જિનમૂર્તિઓ ઉત્થાપન કરીને બીજે ઠેકાણે લઈ ગયા છે, તેમજ પબાસણ (પદ્માસન) પણ સુંદર હોવાથી અહીંથી બીજે ગામ લઈ ગયેલ છે. તેના ઉપર કદાચ આ મંદિર કરાવનાર, પ્રતિષ્ઠા કરનાર આચાયોદિ અને પ્રતિષ્ઠાની તિથિ વગેરેના લેખે કોતરેલા હોય પણ તે બધી ચીજો તે અહીં નથી. તેથી આ મૂળ મંદિર સંબધી કંઈ પણ હકીક્ત જાણવામાં આવી નથી. છતાં આ મંદિરમાંના ગોખલા, દીવાલે, સ્તંભે અને દેરીઓની બારશાખ ઉપર દેરીઓ તથા ગોખલા કરાવનારાના તેમજ યાત્રા કરવા આવનારાના વિ. સં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003988
Book TitleArbudachal Pradakshina Abu Part 04
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year
Total Pages372
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy